SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૬) કિયા વડે જનિત એવા અતિશય (વિશેષતા) | સમવાયત્વ, અભાવત્વ, ભાવ, કારણવ, વાળા હેવાપણું. એ બધા ધર્મો સખંડ પાધિરૂપ છે. संस्कृतत्वम्:-व्याकरणलक्षणाधीनसाधनयु :-(જ્ઞાતિવાધાપર)–જરાતસવ વ્યાકરણનાં લક્ષણોવાળાં શબ્દસિદ્ધિનાં ! ચિન્તામાવસમાધિવાળાર્ધમાન સમાવેશ સાધન યુકતપણું. સઃ પરસ્પર અંત્યતાભાવની સાથે સમાન સ્થાન-અવયવોને સમુચ્ચય. જેમ, અધકરણવાળા જે બે ધર્મ છે, તે બે ધર્મનું “સગાનેરાન્યવરવાન' એટલે જન્મ સાથે જે એક અધિકારણમાં રહેવાપણું, તેનું નામ ઉત્પન થયેલા અવયના સમુચ્ચયમાં જેને | સંકર દોષ છે. જેમ, પૃથ્વી, જળ, તેજ, પગ નથી એવો લંગડો. વાયુ, આકાશ, એ પાંચ દ્રવ્યોમાં ભૂતત્વ ૨. અવયવોને આરંભક સંગવિશેષ | ધર્મ રહે છે; અને પૃથ્વી, જળ, તેજ, વાયુ તે સંસ્થાન. અને મન, એ પાંચમાં મૂર્તત્વ ધમ રહે છે. ૩. સારી રીતે સ્થિતિ તે સંસ્થાન. તેમાં મન વિષે ભૂતત્વ ધર્મને અત્યંતા ભાવ ૪, આકાર રહે છે, અને તે મન વિષે મૂર્તત્વ ધર્મ રહે ૫. ચિહ્ન. માટે તે મૂર્તત્વ ધર્મ ભૂતત્વ ધર્મના અત્યંત ૬. મૃત્યુ. ભાવ સાથે સમાન અધિકરણવાળે છે. તેમજ ૭. ચાર રસ્તાને ચકલે. આકાશમાં મૂર્તત્વ ધર્મને અત્યંતભાવ રહે संहिताः-धर्मबोधार्थ रचिता संहिता ।। | છે, પણ તેમાં ભૂતત્વ ધર્મ તે રહે છે જ, થયા મનમારતવિI ધમને બોધ થવાને અર્થે માટે તે ભૂતત્વ ધર્મ પણ મૂર્ત ધર્મને રચેલો ગ્રંથ સંહિતા. જેમ મનુસ્મૃતિ, મહા- અત્યતાભાવ સાથે સમાન અધિકરણવાળા ભારત, ઇત્યાદિ. છે. એ પ્રકારે પરસ્પર અત્યંતભાવની સાથે २. सम्यक् हितं प्रतिपाद्यं यस्यां सा संहिता । સમાન અધિકરણવાળા જે ભૂતત્વ અને જેમાં સારી રીતે હિતનું પ્રતિપાદન કરેલ મૂર્તવ ધર્મ છે, તે બન્ને ધર્મ પૃથ્વી, જળ, હેય તે સંહિતા. | તેજ અને વાયુ એ ચાર દ્રવ્યોમાં રહે છે, सखण्डोपाधिः-बहुपदार्थघटितो धर्मः।। તેનું નામ સંકર દેષ છે. એ સંકાર દષજ જે ધર્મ બહુ પદાર્થવડે ઘટિત હોય તે ! ભૂતત્વ તથા મુત્વ ધર્મના જાતિપણાને સખડે પાધિ કહેવાય છે, જેમ, આકાશમાં બાધક છે. અર્થાત ભૂતત્વ અને મર્તત્વ બને શબ્દ ગુણનું સમવાચિકારણવ છે તેજ ધર્મ જાતિ રૂ૫ નથી. એ જ પ્રમાણે શરીરત્વ, આકાશત્વ છે; એ આકાશત્વ, શબ્દ અને ઈદિયત્વ, આદિક ધર્મોના જાતિપણાને બાધક સમવાયિકારણત્વ એવા ઘણું પદાર્થોથી ઘટિત | | પણ એ સંકર દોષ છે. એને જ “ સાંકર્ય' છે, માટે આકાશત્વ એ સખપાધિ કહેવાય પણ કહે છે. છે. તેમજ “અંત્યાવયવિત્વ વિશિષ્ટ ચેષ્ટા- સોમૈથુન –ભગ બુદ્ધિથી સ્ત્રીઓની અયત્વ' નું નામ શરીરત્વ છે; તે શરીરત્વ પ્રાપ્તિની ઈચ્છા. પણું અંત્ય, અવયવિત્વ, ચેષ્ટા, ઇત્યાદિક | ત –ાર્થધનરાજિવિરોષઃા અર્થને પણું પદાર્થો વડે ઘટિત હોવાથી સખંડ પાધિ ! બાધક કરાવવાની અમુક પ્રકારની શક્તિ છે. એ રીતે શિષ્ટત્વ, ઇકિયત્વ, વિષયત્વ, તે સકત. કાળત્વ, રિકત્વ, સામાન્યત્વ, તથા વિશેષ, ૨. વામિત્રાયવ્યગવિશેષઃ પોતાના For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy