SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૩ ) સંગનું કારણ છે, અને વૃક્ષ એ સાગનું | ઈદ્રિયનો જે ઘટાદિ દ્રવ્યની સાથે સંયોગ અકારણ છે; એ બેના સંગથી શરીરરૂપ ! સંબંધ છે, તે સંયોગસંબંધ તે ચક્ષુ ઈદ્રિયવડે કાર્યને તથા વૃક્ષરૂપ અકાર્યને સયોગ થાય ! જન્ય હોવાથી, તથા ચક્ષુ પ્રિયજન્ય ચાક્ષુષ છે, તે સંયોગજગ કહેવાય છે. પ્રત્યક્ષને જનક હેવાથી વ્યાપારરૂપ છે; અને ૨. વર્માન : સાચા : તે જે “આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ ચાક્ષુષ સોગ ક્રિયારૂપ કર્મવડે જન્ય નથી, તે સંયોગ સંગજસંગ કહેવાય છે. જેમ, હાથ અને ! પ્રત્યક્ષ ફળરૂપ છે. (આ પ્રકારની પ્રક્રિયા વૃક્ષના સંયોગ વડે જન્ય જે શરીર અને | વ આદિ સર્વ ઈદ્રિયોમાં જાણવી.) ટૂંકામાં વૃક્ષને સંયોગ છે, તે સોગ ક્રિયારૂપ કર્મ | સર્વે પ્રત્યક્ષ વિષે ઈદ્રિય કારણ હોય છે, તે વડે જન્ય હેતું નથી, પણ હાથ અને વૃક્ષના તે ઈદ્રિયોને તે તે દ્રવ્યાદિક અર્થ સાથે સંગ વડે જ જન્ય હોય છે, માટે શરીર ! સંગાદિરૂપ સંબંધ, તે વ્યાપાર હોય છે, અને વૃક્ષને સંગ એ સગજસોગ અને તે તે દ્રવ્યાધિરૂપ અર્થનું જ્ઞાન એ ફળ કહેવાય છે. હેય છે. સંયો સન્નિવ -ચક્ષુ, વફ, મન; એ ત્વફ ઈધિયવડે ઘટાદિ દ્રવ્યોનું ત્વાચ ત્રણ ઇન્દ્રિયો વડે જ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે. પ્રત્યક્ષ થાય છે. તે વાચ પ્રત્યક્ષમાં ત્વફ ધ્રાણુ, રસવ અને શ્રોત્ર એ ત્રણ ઇકિયને ઘટાદિ દ્રવ્યો સાથે સંયોગસંબંધ ઈવિડે દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી, પણ કારણ હોય છે. ગંધાદિ ગુણનું પ્રત્યક્ષ થાય છે. તેમાં પણ એ રીતે મનરૂપ ઈદ્રિયવડે આત્મારૂપ ચક્ષુ અને વફ એ બે ઇન્દ્રિયો વડે મહત્ત્વ દ્રવ્યનું માનસ પ્રત્યક્ષ થાય છે. તે માનસ પરિમાણવાળાં અને ઉદ્ભૂત રૂપ સ્પર્શવાળાં પ્રત્યક્ષમાં મનરૂ૫ ઈદ્રિયનો આત્મારૂપ દ્રવ્ય પૃથ્વી, જળ, અને તેજ, એ ત્રણ દ્રવ્યનું જ સાથે સગા સંબંધ જ કારણ હોય છે. પ્રત્યક્ષ થાય છે; બીજા કેઈ દ્રવ્યનું પ્રત્યક્ષ સંવર:-વિષયાભિમૂખ પ્રવૃત્તિને રોકનારા થતું નથી; અને મનરૂપી ઈદ્રિયવડે તે એક યમનિયમાદિકને “સંવર’ કહે છે. આત્મારૂપ દ્રવ્યનુંજ પ્રત્યક્ષ થાય છે, બીજા | સંવાદ–નાનાં વેનિયપૂર્વ કઈ દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી. હવે ચક્ષુ ઈદ્રિયવડે મહત્વવિશિષ્ટ ઉદ્ભતરૂપ વાડ (મમ્) સંવાદઃા મનુષ્યને સારી વાળા ઘટપટાદિ દ્રવ્યનું “આ ઘટ છે, આ પટ છે રીતે નિર્ણય પૂર્વક પરસ્પર વાદ (એટલે એવું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. એ ચાક્ષુષપ્રત્યક્ષ | ભાષણ) તે સંવાદ. ચવામાં ચક્ષુ ઇન્દ્રિયનો ધટપટાદિ દ્રવ્ય સાથે સંપત્તા–સફળ પ્રવૃત્તિ. સંયોગસંબંધ કારણ છે. અહીં આમ કહેવાની ! વાસ્ત્રિમ: –સંપત્તિનનમ શ્રમ: મતલબ છેઃ–પ્રથમ આત્માને મનની સાથે સફળ પ્રવૃત્તિને ઉત્પન્ન કરનાર ભ્રમ, જેમ, સંયોગ સંબંધ થાય છે, તે પછી આત્મ- રત્નને દૂરથી જોઈને એકને રનમાં દીવાને સંયુક્ત મનને ચક્ષુ આદિક ઈદિ સાથે . ભ્રમ થાય છે, અને બીજાને રનને ભ્રમ સંયોગ થાય છે; તે પછી તે આત્મામન – થાય છે. પહેલા માણસને ભ્રમ વિસંવાદી સંયુક્ત ચક્ષુ આદિક દિને ઘટાદિ અર્થ ! કહેવાય છે અને બીજાને ભ્રમ સંવાદી સાથે સંયોગાદિ સંબંધ થાય છે. તે પછી કહેવાય છે. જીવાત્મા વિષે “આ ઘટ' ઇત્યાદિક પ્રત્યક્ષ સંસાઃ–પુસ્મિન ઘમિr વિક્રમાવામાdજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પ્રકારની રીતિ રત્ન સંરયા એકજ ધર્મોમાં પરસ્પર સર્વે પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિમાં જાણવી. વિરુદ્ધભાવ અને અભાવનું જે જ્ઞાન તે સંશય હવે ધટાદિક દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષમાં કહેવાય છે. જેમ, મંદ અંધકારમાં રહેલા ચક્ષુ ઈદ્રિય તે કરણ છે; અને તે ચક્ષુ 1 સ્થાણુમાં (ઝાડના કુઠામાં) એ સ્થાપ્યું છે કે For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy