________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક હજાર પુરૂષ સાથે દીક્ષા લીધી, સંસા૨નું સ્વરૂપ ઘણું નઠારૂં જાણ્ય, સંસાર દુઃખરૂપ, દુખેભરેલે, દુઃખનું કારણું, સાચા સુખને વેરી, હળાહળ વિષ જે, બળતી આગ જે જાણું નીકળી પડ્યા. ચારિત્ર પાણી પંચાવનમેં દિવસે કેવળજ્ઞાન પામ્યા. પાંચશે છત્રીશ સાથે યુતિ ગયા. સાત વરસ સુધી કેળવી પર્યાય પાળી ઘણું જીવને પ્રતિબોધીને મુકિત ગયા. વળી અનંતા જીવ મુક્તિ વર્યા, તે સર્વેને મારી અનંતી કોડાણ કેહવાર ત્રિકાલવંદના હાજે. વળી સમેતશિખરજી ઉપર વિશે ટુંકે વિશ પ્રભુજી સતાવીશ હજાર ત્રણશે ઓગણપચાસ મુનિ સાથે મુક્તિ પામ્યા. વળી શામળા પારસનાથજી વિરાજે છે. વળી અનંતા છવ મુક્તિ ગયા, તે સર્વેને મારી અનંતી છેડાણું છોડવાર ત્રિકાલવંદના હેજે. તારંગાજીમાં અજિતનાથજીને મારી અનંતી છેડાણ દોડવાર ત્રિકાળવંદના હેજે.
For Private And Personal Use Only