SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ મેક્ષમાળા ધર્મના વિચાર કરવાની સ્ફુરણા થાય એવા લક્ષ સામાન્ય પણે રાખશે; સહજ સૂચન છે. સ૦ ૧૯૫૬ વૈશાખ વદ ૯ બુધ, વવાણી. O O * મેાક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તેર્તો, કેટલાંક વાકય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી. શ્રોતા-વાંચકને મનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા-વાંચકમાં પેાતાની મેળે અભિપ્રાયને ઉગવા દેવા. સારાસાર તેાલ કરવાનું વાંચનાર શ્રોતાના પેાતાના પર છેડી દેવું. આપણે તેમને દેરી તેમને પેાતાને ઉગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવા ૧૯૫૬ ભાદ્રપદ વદ-વઢવાણ કેમ્પ. શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા આ એક સ્યાદ્વાદતત્ત્વાવમેધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્ત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠે પાઠે કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિએથી સમજવા, અને એ યેાગ વાઈ ન હેાય તે પાંચ સાત વખત તે પાઠે વાંચી જવા. For Private And Personal Use Only
SR No.020098
Book TitleBhavna Bodh Mokshmala
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1964
Total Pages261
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy