SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૨૯ તત્વથી જોતાં વળી અહંતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ એને વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા ગ્ય એ શાથી છે? એમ વિચારતાં એનાં સ્વરૂપ, ગુણ ઈત્યાદિ માટે વિચાર કરવાની સત્પરુષને તો ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલે કલ્યાણકારક થાય ? પ્રશ્નકાર–સપુરુષે મોક્ષનું કારણ નવકાર મંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. અહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓનો એકેકે પ્રથમ અક્ષર લેતાં “અસિઆઉસા” એવું મહદ્દભૂત વાકય નીકળે છે. જેનું ૩% એવું ગબિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કર. શિક્ષાપાઠ ૩૬. આનુપૂર્વી:– નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી એ અનુપૂર્વીઓ વિષેને આ પાઠ નથી, પરંતુ એ નામના એક અવધાની લઘુ પુસ્તકનાં મંત્ર સ્મરણને માટે છે. | ૧ | ૨ | ૩ | ૪ { ૫ ૨ | ૧ | ૩ | ૨ | ૪ : ૫ ૩ : ૨ ! ૧ | ૪ | ૫ For Private And Personal Use Only
SR No.020098
Book TitleBhavna Bodh Mokshmala
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1964
Total Pages261
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy