SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org <*$**$*$*. હૈયાનો હાર વીરા, તજ્યો કેમ જાય રે; દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ થાય રે. ચિરંજીવો ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir સોના સરિખા વાળ તારા, કંચન વરણી કાયા રે; એહવી રે કાચા એક દિન, થાશે ધુળધાણી રે. ચિરંજીવો દુઃખ થી બળેલો દેખું, કાયાની માયા જાણે, " ૪૪૧ સંયમ ખાંડા ધાર,તેમાં નથી સુખ રે; બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો૦ ૮ સંસાર અટારો રે; પાણીનો પરપોટો રે. ચિરંજીવો૦ ૯ રાજ્ય વીરા કરો રે; જાદવ કૃષ્ણ એમ કહે, હજારો હાજર ઉભાં, છત્ર શિર ધરો રે.ચિરંજીવો૦ ૧૦ સોનૈયાના થેલા કાઢો, ભંડારી બોલાવો રે; ઓઘા પાત્રા લાવો વીરા, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો ૧૧ રાજપાટ વીરા તુમે, સુખે હવે કરો રે; દીક્ષા આપો હવે મને, છત્ર તુમે ધરો રે.ચિરંજીવો૦ ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કીધો, સંયમ લીધો આપે રે; દેવકી કહે ભાઈ, સંયમે ચિત્ત સ્થાપો રે.ચિરંજીવો૦ ૧૩ મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે; કર્મ ખપાવી ઇહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો૦ ૧૪ કુંવરે અંતેઉર મેલી, સાધુવેષ શીદ લીધો રે; ગુરુ આજ્ઞા લઈને સ્મશાને કાઉસગ્ગ કીધો રે. ચિરંજીવો૦ ૧૫ જંગલે જમાઈ જોઇને, સોમીલ સસરા કોપ્યા રે; ખેરના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો૦ ૧૬ For Private And Personal Use Only મોક્ષપાધ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે; વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે.ચિરંજીવો૦ ૧૭ ++++++++++++++
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy