SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૮ > પ્રકરણ ૫ મું. કા Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાડાના વધારા કરવાની રીત. PROPAGATION. ઝાડાના વધારા બીજથી, કલમના કટકા વાવ્યાથી, ડિગાળી જમીનમાં દબાવ્યાથી, ઝાડાની ડાળેા ઉપર ગુટી બાંધ્યાથી, આંખ ચઢાવ્યાથી, આંખ વાગ્યાથી, ફાચર અગર ખુંટી માયાથી, કલમ ચઢાવ્યાથી, કેટલાંક ઝાડૅાની બાજુમાં પીલા અને કા ફૂટે છે, તે જુદાં કરી વાવ્યાધી અને કેટલાએક ઝાડનાં પાંદડાં અને કેટલાંએકનાં તા ફક્ત પાંદડાંના કટકા વાવ્યાથી થાય છે. વર્ષાયુ' ફળ ઝાડા ( અન્યુઅલ્સ ) તથા શાક ભાજીના છેડ જે વર્ષોવર્ષ નવા કરવા પડે છે તે તથા એવાં કેટલાંએક ખીન્ન ઝાડાને વધારે ખીજ શિવાય થતેાજ નથી, તેમાં ઝાડા તે બીજ વાવીતેજ કરવાં જોઇએ. પણ એ શિવાયનાં બીજા ઝાડા રેને વધારે કલમથી, આંખ ચઢાવ્યાથી, કલમ જમીનમાં દુખાવ્યાથી, અગર એવી બીજી રીતે થઇ શકે છે, તેવાં ઝાડા ખીજ વાર્તાને કરવામાં હાંસલ નથી, તેમ કરવાથી વખત માત્ર નકામા ય છે. વળી ખીજથી કરેલ એવાં નવાં ઝાડાને ફૂલ ફળ તેજ કર્યા હોય તે અસલ ઝાડનાં ફૂલ કુળ જેવાંજ મેષ નથી. ખીજ શિવાય બીજી રીતે એટલે આંખ ચઢાવીને, કલમ ચઢાવીને, અગર ચુટી વિગેરેથી કરેલ નવાં ઝાડાને ફૂલ ફળ તે જે ઝાડની આંખ કે કુલમ લીધી હશે તે અસલ ઝાડનાં ફૂલ કુળ જેવાંજ આવે છે એટલુજ નહીં પણ જે તનદુરસ્તીવાળી આંખ ઝાડના બીજથી આવે છે તેમ For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy