SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨ ) ભુરાં કેળાં, રીંગણ, પડેલાં વિગેરેનાં બીજ ચરબીમાં બળી વાવ્યાથી જે ઝાડ થશે તેને નિર્બળ ફળ આવશે. ઝાડ ઉપર પાકેલી મરચી લઈ તેનું બીજ કાઢી તે તુરત પાણીમાં બેવું. બાદ મધમાં બેથી એક દિવસ સુકવી વાવવું. એટલે એમાંથી જે ઝાડ થશે તેને મરચાં આવશે તેમાં બીલકુલ 'તિખાશ રહેશે નહીં. કારેલાંનાં વેલાનાં થડમાં નેપાળાની ડિગાળી ખેડવી એટલે તે વેલાને ધેળાં કારેલાં આવશે. ડાળખીનાં ઝાડની દાબની કલમ લેવી. તે દાબની કલમના ઝાડની વળી દાબની કલમ લેવી. તેથી થયેલ ઝાડની વળી - બની કલમ લેવી. એ રીતે છઠ્ઠી વખત દાબની કલમથી જે ઝાડ થશે, તેને જે ફળ આવશે તેમાં બીજ રહેશે નહીં. રીંગણીનાં બીજને વખતો વખતે ઘી, મધ અને આકડાનાં દૂધમાં ભેળી સુકવવાં અને તે બીજ વાવવાં એટલે એથી જે ઝાડ થશે તેને કેળાં જેવડાં મેટાં ફળ આવશે. તળાવમાં ખાડે કરી તેમાં ઘેડાનું અને હાથીનું માંસ માટી સાથે ભેળવી તેથી તે ખાડે ભરો. અને તેમાં કમળનું ઝાડ વાવવું એટલે તેને એક માસમાં ફૂલ આવશે. એવા ખાડામાં માંસના બદલામાં મોરનાં પીછાં અને હાથીદાંત, એને ભુકો કરી ભર એટલે એમાં વાવેલ કમળનાં ઝાડને બારે માસ ફૂલ આવશે. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy