SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट ૨. વાવર્તેિ (કહેવતો) મંથા વા દે તો માંd આંધળો ઈચ્છે તો બે લ રે પંથે, નાક નયનસુહા આંખે જ અંધાપો આંખો જ ઇચ્છે એમ જેને જેની જરૂર હોય એ હોય ને એનું નામ નયનસુખ (આંખનો સુખી) જ માંગે. પડાય એથી શું ? સંધાવદીપિકા- જિપનાં આંધળાના મe સે દૂર હિત્ર સે દૂર આંખથી દૂર થયું એ હાથમાં રેવડી આવે તો એ બધે ફરતો રહીને દિલથી પણ દૂર થયું. પોતાનાં સગાં-સંબંધીને જ વહેંચતો રહે છે. આ યુગ, વીછે હાફ આગળ જાય તો કૂવો ને ગંધી વીસે વાઈ/આંધળી દળે ને કૂતરું ખાય. પાછળ ખસે તો ખાઈ. ક્યારેક વ્યક્તિ એવી અંધેર નો પટ આના જે રાજ્યમાં ન્યાયમાં સ્થિતિમાં ફસાઈ જાય છે કે ન એ આગળ વધી શકે અંધેર હોય ત્યાં રાજ્યવ્યવસ્થા ઠપ થઈ જાય છે, કે ન એ પાછળ હટી શકે. બરબાદી જ રાજા બને છે. માને નાથ ન પીછે પણ પશુને વશ રાખવા એના ગ્રંથ વન ના આંધળામાં કાણાઓ જ નાકમાં નાથની દોરી અને ગરદન પર દોરડાનો રાજ્ય કરતા હોય છે. ગાળિયો નાખવામાં આવે છે, પણ ગધેડું આ બંને ના ઘન મીઠું નહીં સતી એકલો બંધનોથી મુક્ત છે તેથી પોતાની ઇચ્છા મુજબ નાઓ ચણો ભાડભુંજાની ભઠ્ઠીમાં પડ્યા પછી એ ભઠ્ઠીનો કરે છે. આ રીતે જે વ્યક્તિને માથે કશી જવાબદારી નાશ નથી કરી શકતો, સિવાય કે પોતાનો નાશ નથી હોતી તે સ્વચ્છંદતાથી વર્યા કરે છે. ગમે તેવી વ્યક્તિ એકલી હોય તો ગેર- आधी छोड़ सारी को धावै, आधी रहै न सारी આચરણવાળી વ્યવસ્થાને તોડીફોડી નથી શકતી. પાવૈ પોતાની પાસે અડધું હોય તે છોડી જે મથગના છત્રવત ગાથાઅધૂરો ઘડો છલકાય. આધેનું આખું લેવા દોડે એનું પોતીકું અડધું તો અધૂરો ભરાયેલો ઘડો છલકાયા કરે છે. અપૂર્ણ ગયું જ હોય છે અને આખું તો મેળવાતું જ નથી; જ્ઞાની પોતાના ક્ષુદ્ર જ્ઞાનનું પ્રદર્શન કર્યા વિના એ બન્ને ગુમાવે છે. રહી નથી શકતો. માન મા ત્રિય સામા કેરીની કેરી તો અપના હાથ અન્નાથા જે વ્યક્તિ પોતાના હાથોથી ખરી ને પાછા એમાંની ગોટલીઓના પણ પૈસા સર્વ કામ કરી શકતી હોય તેણે હાથ પર હાથ મળે. સામાન્ય વ્યક્તિ કેરીનો ઉપયોગ કરે ને રાખી ઈશ્વરના ભરોસે બેઠાડુ રહેવાની જરૂર નથી. ગોટલો ફેંકી દે પણ હોશિયાર વ્યક્તિ ગોટલાનું अपनी-अपनी डफली, अपना-अपना राग। પણ મૂલ્ય મેળવે. પોતાની ડફલી પોતાનો જ રાગ ગાય; જેટલી મા તે મા પાનને સૈ વો ? કેરીનો રસ ડફલી એટલા રાગ. જેટલા લોકો એટલા મત. જે ખાઈ એનો આનંદ લેવો જોઈએ એ જ મહત્ત્વનું પોતાની ડફલી વગાડ એને પોતાનો જ રાગ છે; બાકી રસને ભૂલી કેરી કઈ વાડીની છે ને એ સંભળાવાનો; બીજાઓ સાથે સમજૂતી સાથે તો વાડીમાં કેટલાં આંબા છે એ ગણવાના વિચારમાં જ લક્ષ્ય સિદ્ધ થાય. પડી હાથમાં હોય એનો આનંદ ચાલ્યો જાય એનો अब पछताये होत क्या, जब चिड़िया चुग गई। શો અર્થ ? ઉતા રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું ? જો મારે છે મિનન શો, મોરનનો પાર આવવું ખરા વખતે સાવધાન ન રહ્યા તો વખત વીત્યા થયું છે. પ્રભુ ભજવા માટે અને મચી પડીએ છીએ પછી પસ્તાવો કરવાથી કશું સિદ્ધ નથી થતું. ચરખા પર રૂ ચઢાવી એમાંના કપાસિયા કાઢવા. રહર વટવા, કુરતી તાત્રાઘાસપાંદડાની મનુષ્યદેહ પ્રભુભક્તિ માટે મળ્યો છે, સંસારના કામચલાઉ ઝૂંપડી હોય ને એને પ્રસિદ્ધ ને મજબૂત ચક્ર કે ચરખાને ફેરવ્યા કરી (એટલે કે ધંધામાં તાળું મારવામાં આવે એથી શું? ઘરમાં જ એવી ડૂબેલા રહી) મોહમાયામાં મગ્ન રહેવા માટે નહિ. સામગ્રી ન હોય જેને સુરક્ષિત રાખવાની જરૂર રઘર માથા સાફો આ તરફ જાઓ તો કૂવો છે હોય ત્યાં પછી બહારની સુરક્ષારૂપ તાળાની શી ને સામી બાજુ જાઓ તો ખાઈ છે; બંને તરફ જરૂર ? વિપત્તિ છે. For Private and Personal Use Only
SR No.020093
Book TitleBada Kosh
Original Sutra AuthorN/A
AuthorRatilal S Nayak, Bholabhai Patel
PublisherAkshara Prakashan
Publication Year2003
Total Pages610
LanguageHindi, Gujarati
ClassificationDictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy