SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદરરોગ, શેરગ ને અંડવૃદ્ધિ 23ف - - - - ૨. રગતરે હિડો અને મેટી હરડે મૂત્રમાં ઘસીને પાવાથી યકૃતોદર મટે છે. ૩વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. ભમાક-પાકું બિરુનંગ ૧, મૂળા નંગ ૧૦, રીંગણાં નંગ ૧૦, એરંડાની મીજ શેર ૧, સંચળ શેર , સિંધવ શેર, સાજીખાર શેર , ધંતૂરાનાં પાન નંગ ૫૦, આકડાનાં પાન નંગ ૬૪, સરસીનું તેલ શેર , શેરના કટકા નંગ ૪, કુંવારનાં લાબાં નંગ ૪, ભેંયરીંગણીનાં ફળ નંગ ૬૪ તમામ ભેગાં કરી વાસણમાં નાખી મેઢા પર મુદ્રા કરી ગજપુટમાં પકાવી વાટી ચૂર્ણ કરવું. તે ચૂર્ણ રૂા. ૦ થી બા ભાર છાશ સાથે અથવા ગરમ પાણીમાં આપવું. આથી તમામ ઉદરરોગ, ભગંદર, જળંદર, પાડું, અને જીર્ણ, ળ, સંગ્રહણી, અશ્મરી મૂત્રકૃચ્છ, શ્વાસ, કાસ અને હૃદય રેગ મટે. આ દવા મધ સાથે પણ આપી શકાય છે. ૨, એક પાણી ભરેલું નાળિયેર લઈ તેની છાલ ઉતારી આ ગળ કાઢવું. પછી તેમાં બાકું પાડી તેમાં માય તેટલું મીઠું ભરવું. પછી ડાગળી બંધ કરી તેને પાણીમાં ડૂબતે રાખ. (અંદર પાણી ન જાય તેની ખાસ સાવચેતી રાખવી) આઠમે દિવસે તે નાળિયેર ફેડી તેના સાત ભાગ કરી એક ભાગ ગોળ સાથે ખાવા આપે. પછી બીજો ભાગ બીજે દિવસે આપવો. એ પ્રમાણે સાત દિવસમાં ખવડાવવું. એવાં ત્રણ નાળિયેર ૨૧ દિવસ ખવડાવવાથી તમામ ઉદરરોગ તથા બળના રોગ મટી જાય છે. ૩. ઉદરગ્રંથિ માટે -બીડલવણ, કાચલવણ, સંચળ, સિંધવ, જવખાર, ટંકણ, એ સર્વ સમભાગે લેવાં તથા તેના વજન જેટલે વાજિયા ઘઉંને લોટ લે. તમામને આકડાના દૂધમાં કાલવી ગજપુટમાં ભસ્મ કરી, તે ભસ્મમાં સૂઠ, મરી, પીપર, For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy