SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org n.org Acharya Shri Kailassagarsuri Gyanmandir e૭૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે જેવા સાપનો કુંકારથી જે સેજા આવે છે તેને વિષજશેથ કહે છે. જે સેજ છાતી ઉપર દેખાય છે તે આમાશયમાંથી આવે છે. જે સેજો પેટ અને પેટના સાંધામાં આવે છે તે પકવાશયમાં થયેલા દોષને લીધે આવે છે. જે સે જે પગ પર આવે છે તે મળાશયમાં થયેલા દેષથી આવે છે અને તે તે દે ફેલાતાં સર્વાગે સે જે આવે છે. જે સોજો કટિ–પ્રદેશમાં ચડ્યો હોય છે તે અને જે સર્વોગ પર પસરી વળ્યો હોય છે તે, પરાણે મટે છે. પણ જે જે નીચેના અંગ પર આવી પછી ઉપર ચઢે છે તે મતની નિશાની છે. જે સેજાના રેગીને શ્વાસ, તરસ, ઊલટી, નબળાઈ અને તાવના ઉપદ્રવે થયા હોય તથા જેને અન્ન દીઠું પણ ગમતું નથી, તેના જીવ્યાની આશા છેડવી. પુરુષને પગ પરથી આવી ઉપર ચઢતો જે અસાધ્ય છે અને જે જે મુખ પરથી આવી નીચે ઊતરતે જાય છે તે સ્ત્રીના સંબંધમાં જીવઘાતક છે. પણ જે સેજે સ્ત્રીપુરુષની ગુૉન્દ્રિય પર આવે છે, તે સ્ત્રીપુરુષ બન્નેને ઘાતક છે. સેજાના રોગમાં જે રોગની પાછળ સજા આવ્યા હોય તે રોગની ચિકિત્સા કરવાથી તે સેજ મટે છે, પરંતુ સ્વતંત્ર કારણથી સોજા આવ્યા હોય તો સૂંઠ, સાડી, એરંડમૂળ, પટેળ, હરડે, બહેડા, આમળાં, લીંબછાલ, દારુ-હળદર, પીપળી મૂળ અને કાયફળને નાગરાદિકવાથ પાવાથી મટી જાય છે. અથવા પુનર્નવાદિગૂગળ દિવસમાં ત્રણ વાર એકેક અથવા બબ્બે ગેળી આપવાથી સેજા ઊતરી જાય છે. અથવા અપકવરાષ્ટિ ગોમૂત્ર સાથે આપવાથી સજા ઊતરી જાય છે. અથવા સાડીના ઉકાળા સાથે સૌરાષ્ટિ આપવાથી સેજા ઉપર ઘણે ફાયદો કરે છે. અભિઘાતથી ઉ. ત્પન્ન થયેલા સેનામાં સેજાની ગોળી પાણીમાં ઘસી ચોપડવાથી સજાને ઉતારે છે. અથવા ઘઉંના લોટને તલના તેલનું મેણુ દઈ તેમાં હળદરને સાજીખાર નાખી, કઢી જેવું પાતળું કરી ખદબદતાં લાહી For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy