SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭પ૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ગોળીજ વળશે નહિ. કેઈ પણ જાતને પ્રમેહ હશે તે મટશે. જૂને પ્રમેહ હશે તે પણ લાંબે વખત સેવન કરવાથી મટશે. ટકે ૨ થી ૫ ગાળી સુખડના પાણીમાં, તલના તેલમાં અથવા એકલા પાણીમાં દિવસમાં ત્રણ વાર ગળાવવી. રપ-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત - ૧, સુખડનું તેલ તેલા ૫, વાંસકપૂર તેલા ૫, ચિનીકબાલા તેલા ૫, એલચી દાણા તેલા છે અને સાકર તલા ૫, એ સર્વે વસાણું વાટી ઝીણું ચૂર્ણ કરી સુખડના તેલમાં મેળવી એના દસ ભાગ કરવા. સવારસાંજ એકેક ભાગ પાણી સાથે પાંચ દિવસ આપે. ફક્ત દૂધ-ભાત સિવાય બીજું કાંઈ ખાવા આપવું નહિ. સાત દિવસમાં પ્રમેહના રેગીને આરામ થાય છે. ૨. બેરજી તેલા ૨, શેરી લોબાન તેલ ૨, મસ્તકી તેલા ૨ અને ગૂગળ તેલા ૨ લઈ પાણીમાં વાટી ચણુ જેવડી ગોળી કરવી. એ ગાળીમાંથી બબ્બે ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવાથી પ્રમેહ મટે છે. ૩. શિલાજિત તેલા ૭, પાષાણભેદ તેલા ૭,ગોખરુતેલા ૭, આમળા તેલા છે અને સાકર બે ભાગ લઈ એકત્ર કરી તેમાંથી ૦ ૦ તેલે દિવસમાં ત્રણ વાર પાણી સાથે ફાકવાથી ચૌદ દિવસમાં અગન બળતો પ્રમેહ મટે છે. ૨૬–વૈદ્ય નૂરમહમદ હમીર-રાજકેટ અગનવાળે પ્રમેહ-ભેંસનું છાણ પાણીમાં ચાળી લુગડે ગાળી, તેમાં જરા સાકર મેળવી છ છ તેલા પાવાથી એકજ દિવસમાં પ્રમેહની ગરમી મટી જાય છે. અગન બંધ થયા પછી રાત્રે પાંચ તોલા બહુફળીને એક શેર પાણીમાં ચોવીસ કલાક For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy