SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાતુ, ઉપધાતુ, શેાધન ને મારણ ૯૯ . . . . . , . .. ભસ્મવિધિ-ધળી ચણોઠી શેર એક લાવી ખાંડી બારીક ચૂર્ણ કરી એક વાસણમાં ભરી, તેની અંદર વચ્ચેવચ્ચે શુદ્ધ કરેલ તાંબાનું પતરું મૂકી વાસણના મોઢા ઉપર સંધિલેપ કરી ચૂલા પર ચડાવી એક દિવસ તીવ્ર અગ્નિ આપો. જ્યારે ચોંઠી બળી ધોળી ખાખ થઈ જાય ત્યારે ઠંડું પડવા દઈ તૈયાર થયેલી ભસ્મ કાઢી લેવી. બીજી વિધિ -કેરડાની કૂંપળ લાવી વાટી લૂગદી કરી, તેની અંદર તાંબાનું પતરું મૂકી કપડમટ્ટી કરી ગજપુટ આપછે. એ પ્રમાણે ત્રણ ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. ત્રીજી વિધિઃ-રિસામણના રસમાં તાંબાને ખૂબ ખરલ કરી તેની ગળી વાળી તેની લુગદીમાં મૂકી ગજપુટ આપવાથી ત્રણ ગજપુટમાં ભસ્મ થાય છે. ચેથી વિધિ –શુદ્ધ કરેલ તાંબાનું પતરું ૧ લાભાર અને નેપાળાની મીંજ તેલા પ લઈ, પ્રથમ નેપાળ તથા ભિલામાં વાટી લૂગદી કરી તાંબાનું પતરું મૂકી, તે લૂગદીની ઉપર ચીંથરાં શેર ૨૦ વીટી, એકાંત સ્થાનમાં (પવન બિલકુલ આવે નહિ તેવી જગ્યાએ) તે ગોટાને ફેંકી દે. સ્વાંગશીત થયે તૈયાર થયેલી ભસ્મ કાઢી લેવી. - પાંચમી વિધિ:-પૈસાને લાલચોળ તપાવી વડના દૂધમાં ૨૧ વાર અને મૂત્રમાં ૧૦૮ વાર છમકારે. પછી શિવલિંગીનાં પાનશેર મા લઈ વાટી લૂગદી કરી તેમાં પૈસો મૂકી કપડમટ્ટી કરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. - બંગભસ્મ –લોઢાના કડછામાં કલાઈને રસ કરી એક ઠામમાં તેલ ભરી તેમાં કલાઈને રસ રેડ. એ પ્રમાણે સાત વખત રેડ. પ્રથમ જે ઠામમાં તેલ ભર્યું હોય તે ઢામની ઉપર એક For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy