SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra ૯૭૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - ૧. હેડકી-કડુ મધમાં આપવાથી બાળકની હેડકી મટે છે. ૨. મૂત્રકૃ –સૂરોખાર તથા સૂઠ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી વાસી પાણીમાં આપવાથી બાળકને મૂત્રકૃચ્છુ મટે છે. ૩. સંગ્રહણું-ચવક, દેવદાર, હરડે, બેંયરીંગણી, ગજપીપર, વરિયાળી તથા ખાનાં મૂળ લઈ એ સર્વનું ચૂર્ણ કરી ૧ માસે મધમાં આપવાથી બાળકની સંગ્રહણી મટે છે. ૪. પડવાસ, આંબાગેટલી તથા સૂંઠનું ચૂર્ણ કરી બે માસા છાશ સાથે આપવાથી બાળકની સંગ્રહણી મટે છે. ૫. રક્તાતિસાર-મોચરસ, ધાવડીનાં ફૂલ, મજીઠ અને મળફૂલ એ સર્વનું ચૂર્ણ કરી ચોખાના ધોવણ સાથે આપવાથી બાળકને રક્તાતિસાર મટે છે. ૬. આમણ માટે -ચણોઠીનાં પાનને રસ આમણ ઉપર ચોપડે તથા ખાવા માટે હિંગ તોલે ના, અતિવિષ તોલે છે અને અજમેદ તલે ૧ વાટી ચૂર્ણ કરી દહીંમાં અકેક વાલ ત્રણ દિવસ આપવાથી આમણ મટે છે. ૭. ઝેરચલાં શુદ્ધ કરી ધંતૂરાના રસમાં આપવાથી ત્રણ દિવસમાં આમણ મટી જાય છે. ૮. નાભિના સેવા માટે -પીળી કેડી બાળી પાણીમાં વાટી ચોપડવાથી નાભિને સોજો ઊતરે છે. - ૯. નાભિને પાકા-ઘઉંલા, હળદર અને લેબાન મધમાં વાટી ફેંટીએ ચોપડવાથી નાભિને પાક મટે છે. - ૧૦ ઊલટી માટે -પીપરીમૂળ, લીંડીપીપર, ચિત્રકમૂળ તથા ચવક એનું ચૂર્ણ કરી લેયરીંગણના ડેડવાના રસમાં એક માસ આપવાથી બાળક ભળતું મટે છે તથા ધાવણ ઓકતું મટે છે, For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy