SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૬૬ શ્રી આયુર્વે નિબંધમાળા-ભાગ ૨ જે - 1 - - ખાવાથી કમરને ગમે તેવો દુખાવે મટી જાય છે. પાકાં ફળ ન મળે તે તેનાં કાચાં ફળ લાવી તેમાંથી બિયાં કાઢી નાખી તે ફળને સૂકવવાં. બરાબર સુકાયા બાદ વસ્ત્રગાળ કરી ટિંબરુંનાં ફળના રસની સાત ભાવના આપી બારીક વાટી શીશીમાં ભરી રાખવું. એ સૂર્ણ એક પાવલીભાર દિવસમાં ત્રણ વખત ખાવાથી આરામ થઈ જાય છે. ૨. પાકાં ટિંબને ગર રહી ગયેલા સાંધા પર તથા ફૂલી ગયેલી હાડકી પર કેટલાક દિવસ ચોપડવાથી મટી જાય છે. ૩. ટિંબના વૃક્ષ પરનો ગુંદર દેવતા પર નાખી તેને દર દીને ધૂપ દેવાથી પિશાચપીડા પણ અવશ્ય દૂર થાય છે. ૪. નાકની નસકેરી:–જે નાકની નસકોરી ફૂટતી હોય તે બાવળના લીલા પરડા લાવી તેને ભાંગી તેમને એક માથા પર (તાળવે) ચેપડ્યા કરવાથી તે વ્યાધિ દૂર થાય છે. –વૈદ્ય વાસુદેવજી રાજારામજી-સાજાપુર (માળવા) ગર્ભપાત માટે સ્ત્રીઓને ગરમીથી ચાર, પાંચ અગર છે માસે ગર્ભ પડી જાય છે અને તાવ રહે છે, તે માટે સગર્ભા સ્ત્રીએાએ તે રોગ મટાડવા સારુ રેઝ (વગડામાં ગાય જેવું જનાવર થાય છે તે)નાં લીંડાં નંગ બે રાત્રે પાણીમાં પલાળી, આશરે બેત્રણ રૂપિયાભાર પાણી કરી ગાળી જરા સાકર નાખી પીવું. એ પ્રમાણે ચાર દિવસ કરવાથી મટી જશે અને પૂરે માસે પ્રસવ થશે. ખારા, તીખા તથા ગરમ પદાર્થોને સદંતર ત્યાગ કરો અને સહેલાઈથી પચે તે સાદો ખોરાક તથા દૂધને ઉપગ કરે, જેથી ગર્ભપાત થતું અટકે છે. –વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ ૧. સુવારેગ માટે -દેવદાર, વજ, ઉપલેટ, પીપર, સુંઠ, For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy