SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખરોગ, કર્ણરોગ,નાસરોગ, મસ્તકરેગનેનેત્રરોગ ૨૭ - - - - મરી નંગ ૭ વાટી એક બે માસ પીવાથી મગજની શરદી મટે છે. – દત્તાત્રેય ભગવાનજી માથાનો દુખાવોઃ-થોડા કાચા ચોખા લઈ તેમાં બે લવિંગ નાખી, ખૂબ બારીક વાટી, પાણી મૂકી લટી, ચંદનની માફક લેપ કરવાથી માથાને દુઃખાવો જલદી મટી જાય છે. –વૈદ્ય પ્રભાશંકર વૃંદાવનદાસ-ધંધુકા ૧. ઝામવા માટે -ચઠીનું મૂળ પાણીમાં ઘસી છેડા દિવસ સુંઘવું. ૨. આકડાના દૂધમાં પલાળી સૂકવેલી અડાયાંની રાખ સૂંઘવાથી પીનસ મટે છે, તથા છીક આવી શ્લેષ્મ નીકળી જાય છે. -માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ નાગાની માત્રા -ફુલાવેલું મોરથુથુ તેલે ૧, વછનાગ તેલા ૨, કાચી ફટકડી તોલા ૨ અને કાળાં મરી તલા ૮ લઈ પ્રથમ મેરથથુ ફુલાવી રાખવું તથા વછનાગને લેઢાની કડાઈમાં રાખડી રંગનું થાય ત્યાં સુધી બાળ. પછી બધી વસ્તુ ભેગી કરી બારીક વાટી એકથી બે રતી સુધી પીપર વાલ ૧ તથા મધ સાથે ચાટવું અથવા ઘી–મધમાં ચાટવું અને તરત જ ઉપરથી કશુંક ખાવું; નહિ તે ઊલટી થઈ જશે, દવા નીકળી જશે અને ગભરામણ થશે. આ દવાથી અગ્નિની મંદતા, મગજનું ફરવુ, વાયુ, મૃગી, કૃમિ, જીર્ણજવર આદિને મટાડે છે. જાયફળ તેલો વા ઘસી, તેમાં આ દવા વાલ ૧ મેળવી, ચોપડવાથી માથાને દુખાવો મટી જાય છે, –શૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ ૧. ઝામરવા માટે -નેગેડનાં પાન વાટી ગાયના દૂધમાં ખદખદાવી માથે બાંધવાથી મટી જાય છે. For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy