SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ૨. ગાવજબાનનાં પાતરાંતેલા ૨, ચિનીકબાલા તાલે ૧, સફેદ કા તોલા ૨, એલચીના દાણા તેલ , સફેદ તપખીર તેલા ૨ અને ગેરુ તેલ ૧ એ સર્વને વાટી ચૂર્ણ કરી ભભરાવવાથી અથવા ધોયેલા ઘી સાથે ચોપડવાથી ચાંદાં, ચાંદી વગેરે ઘણા રોગ મટે છે. ૪-વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. ખૂજલી –કપૂર તેલા ૪, રસકપૂર તેલા ૪ એલચી તેલ ૪, કાથો તેલા ૨ અને સિંદૂર તોલા ૨ લઈ ઝીણાં વાટી ૧૬ તેલા માખણ મેળવી, તાંબાના વાસણમાં નાખી, તાંબાના વાડકાથી ૨૪ કલાક ઘૂંટવું એટલે મલમ જેવું થશે. તે મલમ ચેપડવાથી અથવા માલિસ કરવાથી ખસ તથા ખૂજલી મટે છે. ૨. રાળ, કાળે, આમલસાર ગંધક, કપૂર, કપીલે અને કલઈ સકેત સમભાગે લઈ, કપડછાણ કરી એક વાર ધાયેલા ઘીમાં મેળવી ચોપડવું. અથવા ઘસવાથી ફેલા, ખૂજલી, ખાસ તથા ચામડીનાં તમામ દર્દો મટી જાય છે. ૩. મેરઘૂથ, ગંધક, બદાર પથરી, હરતાલ, કલઈ સકેત, ફટકડી, મનસીલ, કાળા મરી, કપૂર તથા કંકુ એ સર્વે સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, કરંજિયા તેલમાં મેળવી ચોપડવાથી ખસ, ખૂજલી, ચાંદાં વગેરે કષ મટે છે. ૪. ધંતૂરાનાં પાતરાનો રસ કાઢી તડકે સૂકવો. ચેપડવા જે જાડો થાય, ત્યારે તેને ખૂજલીવાળી જગ્યા પર પડી બે કલાક બાદ ધોઈ નાખવે. એ પ્રમાણે ૧૫ દિવસ સુધી બરાબર કરવાથી ખૂજલી ને ખસ મટી જાય છે. ૫. ભેંયપાતરીનાં પાન તેલ લાવી પાણીમાં વાટી ને શેર પાણી બનાવી, તેમાં સાકરને ભૂકે તેલે નાખી પીવાથી For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy