SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદંશ-ફિરંગરેગ અને તેના ઉપદ્ર ૮૫ , , , , , , , , , વખત બબ્બે ગોળી પાણી સાથે આપવાથી મેટું ગળીને તમામ બીમારી નીકળી જાય છે અને હું આવતું નથી કે મોઢામાં ગરમી પણ જણાતી નથી. રેગીને દૂધભાત ખવડાવે. - ૨. જે ઉપદેશ અથવા ફિરંગરોગ વિક્રિયા પામી વધી ગયે હોય, તે ચેપચીનીનું ચૂર્ણ તાલે ૧ લઈ તેમાં ઘી-સાકર મેળવી મોદક બનાવી ખાવે. બીજે દિવસે બે તેલ ચેપચીની લેવી. એ પ્રમાણે ૨૧ તોલા સુધી વધારવું એટલે ૨૧ દિવસમાં તમામ વિક્રિયાવાળે ફિરંગરોગ મટી જાય છે. ખોરાકમાં મીઠું કે સિંધવ, તેલ, મરચું કે મસાલે બંધ કરો. ૩. નીલકંઠ રસ – મોરથયુ તેલે ૧, લવિંગ તેલ ૧, સફેદ કાથો તેલ ૧ અને હમજી હરડે તોલા ૪ એ સર્વેને લેખંડના વાસણમાં નાખી લેખંડના બત્તાથી ૪૦ ખાટાં લીંબુને રસ શેષાય ત્યાં સુધી ઘૂંટી ૧ વાલની ગોળીઓ બનાવવી. સવારસાંજ એકેક ગોળ ઘી સાથે આપવી. આ ગોળી ઉપર તલનું તેલ અથવા તેલવાળા પદાર્થો વિશેષ ખાવા. ઘી અથવા ગળપણ ખાવું નહિ. ૧૪ દિવસમાં મટી જાય છે. ૪-વૈદ્ય નૂરમહમદ હમીર–રાજકોટ ૧. ઈન્દ્રિય પરની ચાંદી-કા, ચિડીની ભસ્મ, માણસનાં હાડકાંની ભસ્મ, શંખજીરુ, હરણનાં શિંગડાંના ગરભનું ચૂર્ણ અને માયફળ એ સર્વને બારીક વાટી ઇન્દ્રિયના જખમ પર જરા થુંક લગાડી તેની ઉપર આ ચૂર્ણ દાબવું. આમ ત્રણચાર વખત લગાડવથીજ ભિંગડું લઈ દવા નીકળી જઈ તે જગ્યા સાફ થઈ જશે. ત્યાર પછી રેચક અને શોધક દવાઓ ચાલુ રાખવી. ૨. ચાંદીને લીધે જ આવ્યું હોય તે કેસૂડાં (ખાખરાનાં ફૂલ)ને બાફી ઇન્દ્રિય ઉપર બાંધી તેજ બચેલું પાણું થડે છેડે For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy