SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૮-માસ્તર કેશવલાલ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા સાંધાને વાદ-સુરીજન સાકર સાથે ફાકવું અથવા સંચારે લીંબુમાં લેવાથી સાંધાને વા મટી જાય છે. પગને વાદ-માલકાંકણી એક નવટાંક, કાળીજીરી એક અઘોળ, જાયફળ એક અધેળ, લસણ એક અધેળ, સૂંઠ તેલ ૧ તથા તેલ શેર છે આ સર્વનું તેલ કાઢી ટપેન્ટાઈનમાં અફીણ લે છે તથા કપૂર તેલ ૧, મેળવી ઘૂંટીને પેલા તેલમાં મેળવવું. આ તેલ ઘસવાથી પગને વા મટે છે. વાયુને ગેળે છીપભસ્મ, સાજીખાર, સિંધવ, સંચળ, બંગડીખાર, જવખાર, નવસાર એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી ગળમાં બબ્બે વાલની ગોળી વાળી ખાવાથી વાયુને ગોળો મટે છે. ૧૯-વિદ્ય પુષોત્તમ બહેચરભાઈ યાજ્ઞિક-કાલેલ ગુસતા ગુટિકા -પીપળાની પૂંણી જાડી વડવાઈ તાલે ૧, કેશર તેલે , રેચન તોલે છે, ને કસ્તૂરી રતી ૧ વાટી ગોમૂત્રમાં ઘૂંટી સારી પેઠે ખરલ કરી મગ જેવડી ગોળી વાળી છાંયડે સૂકવી, એક ગોળી મધમાં મેળવી ચટાડવાથી આંકડી, ધનુ. ઊં, હિસ્ટીરિયા, સસણી, વરાધ, બાળકનું શ્લેષ્મ એ સર્વમાં જાદુઈ અસર કરે છે. પાલુ, ગળું પડવું અને સુકતાન (બાળશેષ) માં પણ સારી અસર કરે છે. ગામડામાં કસ્તુરી, કેસર, ગોરોચન વગેરે ન મળે, તે ફક્ત પીપળાની વડવાઈ પણ આ ઉપદ્રમાં સારો ફાયદો કરે છે. ૨૦–એક વિદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. ખભાને વાયુ-સૂંઠ, રાસ્ના, દેવદાર અને અળસીનું ચૂર્ણ કરી ગેળમાં વા તેલાની ગેળી વાળી ગરમ પાણી સાથે ખાવાથી ખભાને વાયુ મટે છે. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy