SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૪-વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરેડ ૧. લવિંગ ટાંક ૨, મરી ટાંક ૨, બહેડાં ટાંક ૭ તથા જાયફળ, સુંઠ, તજ, એલચી, હિંગ, ચિનીકબાલા, ખેરસાર ખેરાસાની વજ અને કાકડાશિંગ એ દરેક એકેક ટાંક લઈ ચૂર્ણ કરી પાનના રસમાં ચાર જેવડી ગોળી કરી દિવસમાં ત્રણ વખત એકેક ગોળી ઠંડા પાણીમાં આપવાથી ઉધરસ તથા ક્ષય મટે છે. ૨, છ વરસની જૂની ખાંસી -સૂંઠ, મરી, લવિંગ, આંબાહળદર, ખોરાસાની અજમે, વડાગરું મીઠું એ દરેક એકેક તાલે તથા અફીણ લે છે, એ સર્વને વસ્ત્રગાળ કરી, આકડાનાં ફૂલ નાં રડાં કાઢી ઉપલા ચૂર્ણમાં મેળવી એકરસ કરી, તેની વટાણા જેવડી ગોળી કરી એકેક ગોળી સવારસાંજ આખી ગળી જવી, પણ ઉપર પાણી પીવું નહિ. આ ગેળીથી સાધારણ ઉધરસ મટે છે, એટલું જ નહિ પણ લાંબા વખતની હઠીલી ઉધરસ પણ મટે છે. - ૧પ-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ–સુરત કાશાદિ ગુટિકા-ગાવાજબાન, ભારંગી, કાયફળ, પાનની જડ, અરડૂસ, ગેતરીનાં પાતરાં, હરડેદળ, ખેરાલ, પીપરીમૂળ, સિંધવ અને સંચળ એ દરેક એકેક તેલ તથા એલચી તેલા બે અને દેઢ શેર કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી, તેમાં બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી, એકરસ થાય એટલે ચણીબોર જેવડી ગોળીઓ વાળી આપવાથી કાસ, ક્ષય, ઉરઃક્ષત, શ્વાસ, સ્વરભંગ, તૃષા અને હૃદયરોગ વગેરે તમામને મટાડે છે. –વૈધ સ્થનાથસિંગ ગયાદીન-સુરત બહેડાદિ ચૂર્ણ બહેડાં તેલા ૮, કુલીજન તોલા ૨, મરી તેલ ૨, પીપર તેલા ૨, જાવંત્રી તોલે , જેઠીમધ તેલા ૨, અરડૂસે તેલા ૩, ટંકણ ફુલાવેલ તેલા ૨, વાંસકપૂર તેલા ૩, For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy