SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૩ શ્રઆયુર્વેદ નિખ ધમળા-ભાગ ૨ જો જીલામ થાય તેા ભારણ માટે ખીચડી બનાવી ઢ’ડી કરી ઘી મેળવી ખાવી અથવા સાકરનું પાણી પીવુ.. કદાચ જીલાખ ન થાય તે ગરમ ચાહ પીવી તથા પેટ શેકવું અથવા તડકે બેસવું. ૩૧-વૈદ્ય મણિલાલ ગણપતિશ’કર ભટ્ટ--સુરત ૧. જાવ'ત્રી ૧।। તેલ, જાયફળ ૧ા તાલે, રાફેદ મરી ૪ તાલા, ગધક ના તાલે, પા૨ે તેલા બા,વછનાગ હાલા ન અને લિવા તાલા ના પ્રથમ પારા ગાઁધકની કાજળી કરી તેમાં બાકીનાં વસાણાં મેળવવાં, પછી આદુના રસની એક ભાવના આપી અડદના પ્રમાણની ગોળીઓ વાળી, એક સવારે તથા સાં આપવાથી વાયુ, શૂળ, જડરાશિની સંદતા વિગેરે રોગો મટે છે, જરૂર પડે તે એ. ગોળી આપવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. જઠરાગ્નિ માટે:-વાવડિંગ તૈલા ૧, ભિલામાં, ચિત્રક, હીમજ, સૂડ એ સ` અકેક તાલે તથા ગોળ તૈાલા ૫ અને ઘી તાલા એ મેળવી સેાપારી જેવડી ગોળીએ કરી, સવારસાંજ ખાય તે મંદાગ્નિ મટી ભૂખ લાગે છે અને બારાક પાચન ચાય છે. ૩ર-વૈદ્ય ગાવ નરાલ-પાટણ નળખ ધ વાયુ માટેઃ- વાંસની ગાંઠ), ઇંદ્રજવ તાલે ૧ સુવા તાલા ૧, વડના પાનની મૂળી ટીશીએ તેાલે ૧, દરેક વસ્તુને ખારીક ખાંડી પાણી શેર ૨ માં ઉકાળી, ૫ શેર પાણી અવશેષ રાખી તેમાંથી એ આની ભાર કવાથ તથા મધ તાલા રા મેળવી પીવું, એ પ્રમાણે બે વખત પીવાથી નળ સાફ થઇ નળ ધ વાયુ મટે છે. ૩૩-વૈદ્ય લક્ષ્મણ માડ-સાસવડ ܀ યકૃત તથા પ્લીહા માટેઃ-ફુટકી વીસ તેાલા, નવસાર દસ તેાલા, સિંધવ ચાર તાલા, સ’ચળ ચાર તાલા, હિંગ એ તાલા એ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy