SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - ૮વાલ દરેક વખતે પાણી સાથે આપવાથી ઝાડો તથા મરડો મટે છે. ૨, સૂંઠનું બારીક ચૂર્ણ તોલે ૧ તથા થી તેલા ૨ લઈ ઘીને ખૂબ ગરમ કરી ધુમાડા નીકળવા માંડે ત્યારે તેમાં સૂંઠનું ચૂર્ણ નાખી હલાવી જરા રાતે રંગ પકડે ત્યારે ઉતારી તે વાસણ જેમનું તેમ રહેવા દેવું. ઠંડું થાય કે ઉપરથી ઘી નિતારી રોગીને પાવું. જેથી ઝાડા કે મરડામાં પવન બંધ થવાથી પેટમાં ન સહન થઈ શકે તેવી આંકડી આવે છે તે તુરતજ મટી જાય છે. હ-વૈદ્ય પુરુષોત્તમ બેચરભાઈ યાજ્ઞિક-કાલોલ અફીણ ૧ પાવલીભાર, ઊંચી જાતને કેડિયે લેબાન અડધા રૂપિયા ભાર અને સાકર તેલ વા એને વાટી બારીક કરી ડું પાણ કરી ખૂબ ઘૂંટી, તેની મગની દાણ પ્રમાણે ગેળીઓ બનાવી છાંયામાં સૂકવવી. આ ગોળીથી ગમે તે સખત મરડા તથા તેની ચૂંક, અમળાટ વગેરે ફક્ત એક જ દિવસમાં મટે છે. દિવસમાં ત્રણ વાર એકેક ગોળી પાણી સાથે આપવી. બચ્ચાંને બે ગોળી આપવી. ઘણુ રોગી સારા થયા છે. ૮-વૈદ્ય ચૂનીલાલ જેકિશનદાસ ચટપટ-સુરત હિંગ માસ ૧, રૂમમસ્તક માસે ૧, ગૂગળ માસે ૧, અફીણ રતી અને ખારેક નંગ લઈ પ્રથમ ખારેકને દૂધમાં ભીંજાવી ફૂલી જાય ત્યારે તેમાંથી ઠળિયે કાઢી નાખી, ઉપલી તમામ દવાને બારીક વાટી ખારેકમાં ભરવી. બાદ ખારેક ઉપર જરા સૂતર લપેટી તેના ઉપર ઘઉંના લેટનું પડ ચડાવી ગોળ વાળો. તે ગોળાને ભરસાળમાં બાફી, લેટનું પડ કાઢી નાખી, ખારેક અને દવાને ભેગાં વાટી ચણા જેવડી ગેબી કરવી. તેમાંથી મરડાવાળાને ૧ થી ૨ ગોળી સવારે દહીંના મઠા સાથે ને સાંજે વરિયાળીને એક સાથે આપવી. સંગ્રહણવાળાને સવારે મઠા સાથે For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy