SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ અહંતુપ્રાર્થના હે ભવજલતારક જિન ! આપથી તરછોડાએલ. હું સવ વાતે પૂરે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યો છું. મને બચા-બચાવે.” अहं प्रभो ! निर्गुणचक्रवर्ती, ___ करो दुरात्मा हतकः सपाप्मा। ही दुःखराशौ भववारिराशी, ___ यस्मान्निमग्नोऽस्मि भवधिमुक्तः ॥२६॥ અનુવાદિઅત્યંત નિર્ગુણ છું પ્રભો ! હુંકુર છું હું દુષ્ટ છું હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું; વિણ આપ આલંબન પ્રભા ભવભીમ સાગર સંચરું, મુજ ભવભ્રમણની વાત જિનજી ! આપ વિણ કેને કરું, શારદા ભાવાર્થ હે ભવનિસ્તારક ભગવન્! આપ નિર્યામક-નાવિકના નાયકપણ નીચે પૂરવેગે આગળ વધતી આ ધર્મનૌકામાં હું સંસારસાગર તરવાને પાર કરવાને બેઠો પણ ગુણહીન-મૂખરાજ–નિર્ગુણ–ચક્રવર્તી-કૂર-દુરાત્મા–દુર્ભાગી – ભાગ્યરહિત–પાપાત્મા હું મારે કમનસીબે આપણી છૂટે પડી ગયે, આપની ઘર્મનૌકામાં પણ સ્થિર રહી. શકતો નથી, આ દુઃખભર્યા ભવસમુદ્રમાં ડૂબી રહ્યો છું મને હાથ ઝાલીને એ ઉત્તમ નાવમાં લેનાર કોઈ નથી. આપ હાથ ઝાલો, આપ ધ્યાનમાં લેશે તે હું સુધરી. જઈશ, નિર્ગુણ છું તે ગુણવાન થઈશ. હું ન સુધરું એ નથી. આપની દૃષ્ટિ જોઈએ. પ્રત્યે ! કૃપા કરો. (૨૬) For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy