SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ અતપ્રાર્થના હે તારકપ્રત્યે આપ સવને મુક્ત કરવા સમર્થ છે તે આપને શરણે રહેલા દીન હીનને આશ્રય રહિત મને કેમ રક્ષતા નથી? (૨૪) सानर्थ्यमेतद भवतोऽस्ति सिद्धिं सत्त्वानशेषानपि नेतुमीश!। क्रियाविहीनं भवदंहिलीनं સીન િક્ષતિ માં શરૂus!? ૨૪ અનુવાદસમર્થ છો સ્વામી તમે આ સર્વજગને તારવા, ને મુજ સમા પાપી જનની દુર્ગતિને વારવા, આ ચરણ વાગ્યે પાંગળે તુમ દાસ દીન દુભાય છે, હે શરણ શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે ? ૨૪ ભાવાર્થ - હે જગદુદ્વારકા જિનેશ્વર ! આ ભવચકમાંથી છોડાવને જીવ માત્રને મોક્ષમાં લઈ જવાને આપ શક્તિસંપન્ન છે. ને હું આપના ચરણમાં લીન છું. ચરણ રહિત, પાંગળો ક્રિયાહીન છું–દીન છું. ગરીબ છું, આપ સિવાય મારું કઈ નથી ? આપ શરણાગત વત્સલ છે, છતાં મારું રક્ષણ કેમ કરતા નથી? શું મને મિક્ષમાં લઈ જશે તે ત્યાં સંકેચ-સંકડામણ થઈ જશે ? ના એવું તો કાંઈ નથી, તે પછી શા માટે મને દુઃખમાં રીબાવા દ્યો છે? શું આપને મારી કાંઈ નથી પડી ? કેમ મારા ઉપરથી નજર ઉતારી નાખી છે ? જરા ધ્યાન આપો એટલે ઘણું, આપને વધુ શું કહેવું ? (૨૪) For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy