________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરા સમજી લો ! ...
શ્રુતજ્ઞાન એ સાતે ક્ષેત્રનો પાયો છે....પૂર્વકાળ માં લખાએલો લાખો શાસ્ત્ર ગ્રંથો આજે પણ ‘ભાંગ્યુ તોય ભરુચ’ ના ન્યાયે ઉપલબ્ધ છે.... તેની રક્ષા કરવાની આપણી પ્રથમ ફરજ છે.
શ્રુતજ્ઞાન જ શાસનનો શ્ર્વાસ ને પ્રાણ છે... તેથી જ જીર્ણ થતા ગ્રંથો યેન કેન પ્રકારેણ પુનઃ સજીવન થતા રહે તે આજના કાળે ઘણું જરૂરી છે...
પૂજયપાદ ગુરુદેવશ્રી આ.શ્રી વિજય હેમચંદ્રસૂરિ મ.ની પ્રેરણા-માર્ગદર્શનથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રુતોદ્ધારનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
આજ સુધી લગભગ ૧૫૦ ગ્રંથોની ૪૦૦-૪૦૦ નકલો ભારતભરના ભંડારોમાં પહોંચી ગઇ છે....
શ્રુતોદ્ધારનું કાર્ય કરતા ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સંસ્થાઓ દ્વારા થતું રહે છે... તે માટે વ્યવસ્થિત માહિતિ માટે ઘણી માંગ રહેતા પ્રસ્તુત પુસ્તિકા
પ્રકાશીત થઇ રહી છે.....
For Private And Personal Use Only