SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ જળ રહે ઉતારી લેવું તથા ગાળી લેવું. તેમાં વિલાયતી મીઠું તે. નાખી ડુશ આપ. (૨૭) પ્રમેહ-ઉપદંશજન્ય વંધ્યત્વ – પ્રમેહ –બંગભસ્મ ૧/૨ વાલ, ગળોસત્વ ૧ વાલ, ગેરૂ ૧ વાલ, શિલાજીત ૧ વાલ, ચંદનનું ચૂર્ણ ૧ વાલ. ૨ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા ઘી, સાકર, મધ અને માખણ સાથે આપવી. ઉપદંશજન્ય વિકાર-મજીઠ, ચોપચીની, ધમાસે, ગળે, અનંતમૂળ, દારુહળદર, નીમપત્ર, જેઠીમધ, ચંદન સરખા ભાગે લેવા. ઔષધે અધકચરા ખાંડી રાખવા. ૧. દવા લઈ વિધિપૂર્વક ઉકાળો કરીને પીવે. કુચા રહે તે સાંજે ફરીને કામમાં લેવા. (૨૮) વંધ્યત્વ નિવારણને સાદો સરળ ઉપાય – ૧ તેલે કાળાતલ એક પાકા કેળા સાથે રોજ ખાવું. (૨૯) ફલકેશની અંદર શેષ તથા મેદવૃદ્ધિ ઉપર – વાવડીંગ તે. ૧, સૂઠ તે. ૧, જવખાર તે. ૧, લેહભસ્મ તે. ૧, ત્રિફળા તે. ૩, જવને લેટ તે. ૭, વસ્ત્રગાળ ચૂર્ણ લેહ સિવાયના ઔષધેનું) કરી બધું મેળવી રોજ -ગ તે. ચૂર્ણ અરણીના રસ તે. ૨, મધ તે. ગા સાથે સવાર-સાંજ ખાવું. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy