________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભધારણના કેટલાક પ્રયોગો (૧) ગૌશાળામાં ઉગેલા વડની પૂર્વ અને ઉત્તર બાજુની
શાખાના ટૂકડા લઈ તેમાં ૨ ઝવેત સરસવ ઘૂંટી દહીં મેળવીને પુષ્ય નક્ષત્રમાં પીવા આપવું. ગર્ભ રહે છે.
ગર્ભપાત રોકવા માટે – સુવર્ણ ભસમ છે તે., મેતીની ભસ્મ છે તે, જીવતે પાસાણ ૧ તે, પ્રવાલભસ્મ છે તા, અશેકાન તે લેધરસવ ૧ તે. ગળોસવલતે વંશવેચન ૧ તે, રખે ભસ્મ છે તે, ગુલાબ જળે ઘૂંટી ૨-૨ રતીની ગળી કરવી. સવાર-સાંજ ૧-૧ ગેળી દૂધ સાથે જમ્યા બાદ અશકારીષ્ટ, ઉશીરાસન ૧–૧, જળ ૨ તેલા મેળવી રાજ ૨ વાર (ભેજ બાદ) આપવું.
(૩) છોકરીઓ જ થતી હોય તેને પુત્ર થાય –મહેંદીનાં બી
૧ તે, નાગેરી આસંધ ૧ તે, પલાશ બીજ નંગ ૨૦ બારીક કરી ૪ દિવસ પછી ૧-૧ ભાષા આપવું. ઉપર દૂધ પીવું.
(૪) પુત્રદાવટી – નાગકેશર, વિદારીકંદ, ખુબેઠી, બ્રાહ્મી
શિવલીંગનાં બી જીવતી, માષપણું, અસગંધ, મોતી, પીપળાનાં બી, શતાવરી - તે લે. બધાની બરાબર
For Private and Personal Use Only