SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુધર્મ કન્યાની ઉંમર સેળ વર્ષની થાય છે ત્યારે પ્રાકૃતિક નિયમાનુસાર દર મહીને રુધિર વહે છે. આ સ્થિતિ ત્રણ દિવસ સુધી રહે છે. આ દિવસે માં અલ્પ આહાર કર. શાસ્ત્રીય મત મુજબ સ્ત્રીએ એકાંતમાં રહેવું જોઈએ. એવા પાથરવાનાં સાધને તથા ખાવાપીવા માટેનાં વાસણે અલગ રાખવાં જોઈએ. તથા રાઈ વગેરે કાર્યમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. હાલના આધુનિક જમાનામાં કદાચ આટલું બધું શકય ન બને. બીજુ કાંઈ નહીં તે માસિક દરમિયાન પુરુષના સંગથી દૂર રહેવું જરૂરી છે. અન્યથા આરોગ્યને નુકસાન થાય છે. પ્રથમ રજોદર્શન અને તેનું ફળ – કામશાસ્ત્રના મતે પ્રથમ વાર સ્ત્રી આઠમ. નેમ, બારશ, તેરસ કે પૂનમના દિવસે તમતી થાય તે તે સૌભાગ્યશાળી, સંતાનયુક્ત અને સુખી બને છે. બીજ, ત્રીજ, સાતમ, થ, દશમ અને અમાવાસ્યાના દિવસે પ્રથમ દર્શન થાય તે તે મધ્યમ ફળદાયક છે. પઠ, પાંચમ, છઠ્ઠ, અગિયારસના દિવસે તુમતી થનાર વિધવા થાય છે. પ્રથમ રજોદર્શન રાત્રે થાય તે ઉત્તમ, પ્રાત:કાળે મધ્યમ અને સાયંકાળે થાય તે પતિ સુખ પામતી નથી. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy