SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ (૩) રૂણને વિશ્વાસ જન્માવે કે તેને રોગ જરૂર સારે થઈ જશે. તે પૂર્ણ સ્વસ્થ બની જશે. જેમાં તાવ, માથુ દુઃખવું વગેરે ગ્ય ઉપચારથી મટે છે તેમ આ રેગ પણ ગ્ય સારવારથી મટી જશે. તેવી આશા અને ધીરજ બંધાવવી. (૪) નપુસકતાની સાથે સહેજ પાગલપણું જણાય તે પ્રાકૃતિક સ્થાન કે સમુદ્રયાત્રાએ રૂશુને કેઈની સાથે જવાની ભલામણ કરવી. તેની ચિકિત્સામાં કુચલા, સર્પગંધા, વામી રેવંચીની જેવા ઔષધેને પ્રગ કરે. (૫) પિશાબની પરીક્ષા કરવી. સાકર, આમ્યુમીન, ફેન્સેટ જાય છે કે કેમ? તથા ભગંદર, હરશ, મસ્સા જેવા રેગ હોય તે તે ઉપર પણ ધ્યાન રાખવું અને તદાનુસાર ઉપચાર કરે, (૬) આવા રોગના ઇલાજમાં અન્ય ઔષધ સાથે રક્ત વર્ધક દવા પણ આપવી. (૭) કબજિયાત દૂર રાખવા રૂશુને સૂચન આપવું. (૮) નપુસકતાનું કારણ હૃદય, યકૃત, આમાશય આદિ અંગ હોય તે તે અંગેને સવસ્થ બનાવવા પ્રથમ ઔષધ આપવું. ત્યાર બાદ બીજી ચિકિત્સા ભેજવી. ૯) અતિમૈથુનજન્ય નપુસકતામાં રક્તવર્ધક દવાઓ આપવી. (૧) માત્ર બલવર્ધક ઔષધિઓ પર નિર્ભર ન રહેવું. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy