SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નપુસકતા અને તેની ચિકિત્સા કામશાસ્ત્રના મત મુજબ ૬ પ્રકારના નપુસકે છે. (૧) આસેકશ – માબાપના થડા વીયથી જન્મે છે. તે પેાતાના મુખમાં બીજા પાસે મૈથુન કરાવી વીય ને ગળી જાય છે. ત્યારબાદ તેને કામવાસના જાગૃત થાય છે. અન્યથા જાગૃત થતી નથી. (સુખ–ચેાનિષઢ). X (૨) સૌગધિક – શિશ્ન (બીજા પુરુષનું) સુ'લવાથી જ ઉત્તેજના પ્રાપ્ત કરે છે. અથવા યુનિ સુધવાથી તેને વાસના પ્રદીપ્ત થાય છે. (નાશાયેનિષ’૪) × - (૩) કુ'ભિક – જે પુરુષ પ્રથમ ભીન્ન પુરુષ પાસે પેાતાની ગુદામાં મૈથુન કરાવે છે ત્યારબાદ જ તેનામાં સ્ત્રી સહવાસની શક્તિ આવે છે. (શુક્રયે નિષઢ) X (૪) ઇષ્ટક – જે પુરુષ બીજાનું મૈથુન જોઈને કામાસક્ત અને છે તે ઈર્ષ્યા કઢ કહેવાય છે. X - (૫) મહાઢ – પુરુષ નીચે અને ઓ ઉપર રહી મૈથુન કરવાથી આવા ગભ જન્મે છે. આ ષ તેને વીય હતુ નથી. બાકી તમામ હાય છે. × - (૬) નારીષ’ઢ – ઉપર મુજબ મૈથુન કરતાં ગભ રહી જાય અને કન્યા જન્મે તે પુરુષ જેવી ચેષ્ટા કરનારી થાય છે. * For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy