SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ તથા અંજીર, દ્રાક્ષ, જાંબુ વગેરે લેહી વધારનાર ફળે પણ આપવા. આ સાથે ફળશ્રુત જેવું ઔષધ પણ આપી શકાય. (૨) ગર્ભાશયને વિકાર, દસ્તાન બરાબર ન આવવું, કબજિયાત રહેવી વગેરેને પણ ગ્ય ઉપચાર કરાવવા. (૩) આસગંધ તે. , અજવાય તે. ૧, જટામાંસી તે. ૪. અધકચરા ખાંડી તેમાંથી ૧ તે દવા, જળ ૨૦ તેલમાં નાખી કવાથ કરે. ૧/૪ જળ રહે ઉતારી લેવું. ગાળીને સવારે રા તે. પીવું. સાંજે પણ રા તે. પીવું. મગજના જ્ઞાનતંતુઓ પર આની સારી અસર થાય છે. (૪) સેડાબાઈકાર્બ ૧ રતી, રસસિંદુર ૧ વાલ, શ્વાસકુઠાર ૨ રતી. એલચી-સંચળના ચૂર્ણ સાથે ઉપરની માત્રા આપવી. સાંજે તથા સવારે રાજ ૨ ટાઈમ આપવી. (ઉપરની દવાની ૨ માત્રા કરવી.) (૫) કસ્તુરીૌરવ ૨ રતી, સંજીવનીવટી ૨ રતી, ઉત્તમ લેહભસ્મ ૧ સ્તી, અભ્રક ૧ રતી, બ્રાહી ચૂર્ણ ૪ રતી મધ સાથે આપવું. (૬) સારસ્વતચૂર્ણ આપવું અથવા સારસ્વતારીષ્ટ યા અશ્વગંધારીષ્ટ લાંબા સમય સુધી આપવું. + For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy