SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજે.) સંગ્રહણી પ્રકરણ ( ૧૫ ) અતિસાર રોગીનાં પથ્યાપથ્ય. નવું અન્ન, ગરવસ્તુ, ભારે અને સ્નિગ્ધ ભજન, તડકો, ખેદ, મૈથુન, સ્નાન, કરસત, અગ્નિને તાપ, ધુમાડે અને જળક્રિડા તથા શરદ થાય તેવાં સ્થળ એટલાને ત્યાગ કર. અને અતિસારના દેશને નાશ કરવામાં જે વસ્તુ કે ઉપચાર અનુકૂળ હોય તે ઉપાય જવા. તેમ અતિસાર મટયા પછી પણ પથ્થમાં રહેવું, નહીં તે પુનઃ નવીન રેગ ભયંકર રૂપે પ્રકટ થાય છે. અતિસારનાં અસાધ્ય લક્ષણ. જે રેગીનો મૂઅરના માંસ જેવો મળ વિચિત્ર રંગવાળે દુર્ગધીયુક્ત ઉષ્ણ હોય, તપા, બળતરા, અરૂચિ, શ્વાસ, હેડકી, પસવાડામાં શળ, મૂછ, ગુદાનું પાકવું, જઠરાગ્નિનો નાશ, મૂત્રબંધ, અશકિત બહુજ વધી જાય, તષા ઘણી લાગે, તાવ સહિત અતિસાર હેય, સર્વ વસ્તુ ઉપર દેપ ઉત્પન્ન થાય, પિતાની ગુદાને પિતે બીડી શકવા અસમર્થ હોય, હાથ પગની આંગળીઓ પાકી ગઈ હોય, અને રસધાઓ પાકી ગયા હોય, આટલાં ચિહેએ કરી સહિત બાળક તથા વૃદ્ધ હોય તો મરણ પામે; તેમજ ધાતુઓ અતિ દુષ્ટ થયા હોય તે યુવાન પણ આવા ચિએ કરી સહિત હોય તે અવશ્ય ભરણ પામે. અતિસારથી મુક્ત થએલા મનુષ્યનું લક્ષણ. જે મનુષ્યનો અગ્નિ પ્રદીપ્ત થયો હોય, કોઠો હલકો થાય, સાથે વિશ્વા નીકળ્યા વિના મૂત્ર અને અધેવાયુ ચોખી રીતે નીકળ્યા કરે તથા ભૂખ સારી પેઠે લાગવા લાગે છે, તે મનુષ્ય અતિસારથી મુક્ત થએલે સમજવો. અતિસારનો અધિકાર સંપૂર્ણ સંગ્રહણીને અધિકાર સંગ્રહણી રોગની સંપ્રાપ્તિ. અતિસાર-ઝાડાને રોગ થઈને મટી ગએલ હોય, પણ મંદાગ્નિવાળાને તથા અહિતકારી પદાર્થોનું સેવન કરનાર માણસને ફરીવાર દુષીત થએલે અગ્નિ ગ્રહણી નામની છઠી કળા કે જે અશ્ચિનું સ્થાન છે તથા ખાધેલા અનાદિ પદાર્થને ગ્રહણ કરનારી છે અર્થાત કાચા અન્નને ગ્રહણ કરે છે અને પાકેલાને ગુદા માર્ગે બહાર કાહાડે છે તે કળાને બગાડી દે છે તેથી જ આ રોગનું નામ ગ્રહણુ–સંગ્રહણી રાખેલ છે. જેને અતિસાર ન થયો હોય તેને પણ ગ્રહણી રોગ થાય છે. ગ્રહણું રોગનું સંખ્યાપૂર્વક સામાન્ય લક્ષણ અત્યંત દૂષિત થયેલા વાતથી, કફથી, પિત્તથી અને ત્રણે દોષથી દૂષિત થયેલી ગ્રહણ ખાધેલા અન્ન-આદિને ઘણીવાર કાચું જ અથવા ઘણીવાર પાકું પણ મુકે છે અને તે અન્નાદિક વેદના સહિત, દુર્ગધવાળું, વારંવાર બંધાનું અથવા વારંવારદ્રવરૂપ પડે છે, તેને ગ્રહણ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy