SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) અમૃતસાગર, ( તરંગ આખાં પાખાં ખાંડી કવાથ કરી બન્ને વખત પીવાથી સર્વ લક્ષણ સહિત સધિગ સન્નિપાતને તરત દૂર કરે છે. ડાકનું પકડાવું, વધરાવળ, તાવ, અરૂચિ અને સાંધામાના દુખાવેા મટાડે છે. શીતાંગ સન્નિપાતનાં લક્ષણ. જે રાગીનું શરીર ઠંડું ખરક જેવુ થઇ જાય, શ્વાસ, ઉધરસ, હેડકી, માહ, કપ, ખકવા, બળતરા, ઉલટી, સર્વાગમાં પીડા અને સ્વરમાં વિકાર થઇ આવે તથા ક ધા નીકળે, પારથી પવન વિશેષ છૂટે અને મોઢામાંથી લાળ પડ્યા કરે તે, જાવું કે—શીતાંગસન્નિપાત છે. આ સન્નિપાત અસાધ્ય છે તેથી તે રાગી જીવે નહીં; તથાપિ ઉપાય લખવા યોગ્ય છે. ઉપાય. શીતાંગ સન્નિપાત વાળા રોગીને વીંછી કરડાવવા. વછનાગને તેલમાં મેળવી શરીરે પુષ્કળ મર્દન કરવા. લસણ અને રાતે લગ્નટી ગોમૂત્રમાં રોટલો બનાવી ક્ષાર કરાવી માથે બાંધવા. શરીર ઉભું થાય ત્યાં સુધી માથે રાખવેા, તે તાપ જણાય તો જીવે નહીં તે, મરી જાય. અથવા શુદ્ધ પારા ટાંક પ, કાળાંમરી ટાંક ૩૦ અને ધતૂરાના જીંડવાની રાખ ટાંક ૪૦ એને ખૂબ ઝીણાં વાટી શરીરે મર્દન કરે તે! શીતાંગ મટે. અથવા કાળાંમરી, લીંડીપીપર, સુંઠ, હરડેની છાલ, લોદર, પૂષ્કર મૂળ, કરિયાતું, કડ્ડ, ઉપલેટ, ચૂરે અને ઇંદ્રજવ એ સઘળાં સમાન લ અત્યંત ઝોણાં લસોટી શરીરે ઉવટણું-મર્દન કરે તેા શીતાંગ સન્નિપાત મટે છે. પછી તેા ઈશ્વરેચ્છા બળવાન છે. તદ્રિક સન્નિપાતનાં લક્ષણ. જે રોગીને ધેન ધણું રહે, તરશ ઘણી લાગે, અતિસાર થઇ આવે, શ્વાસ વિશેષ હાય, ઉધરસ, ગળામાં સાને, ચળ તથા ક થાય, દેહ અત્યંત તપે, જીભ કાળી તથા ખસ થઇ જાય, તાવના વેગ વિશેષ હૈાય, કાનમાં એહેરાસ અને શરીરે દાહ થાય તે, જાણવું કે–તાંત્રિક સન્નિપાત છે. ઉપાય. ભારગી, લિંબડાની ગળા, મેથ, ભરિંગણી, હરડેની છાલ, પુષ્કરમૂળ, અને સુંઠ એ સર્વ સમાન લઇ એને કવાથ કરી ૩ દિવસ સુધી પીએ તે તદ્રિક સન્નિપાત દૂર થાય છે. પ્રલાપક સન્નિપાતનાં લક્ષણ. જે રાગી સધળા દોષોના અત્યંત કોપને લીધે બહુજ ખકયા કરે, શરીર કંપે, વરના વેગ, અત્યંત્ શરીર તપે, શ્વાસ, અગ વિકળ થઇ આવે અને સના જતી રહે ત્યારે જાણવુ કે, પ્રલાપક સન્નિપાત છે. ઉપાય. મેાથ, સુગધી વાળા, સાલપરપાટી, પીલવણી, ભાંરિંગણી, ખીલી, અરલૂ, શીવણ, ઉભીરિંગણી, પાડળ, ગોખરૂ, સુŁ, પિત્તપાપડી, ચદન, ધાવડીની છાલ અને સરસો એ સઘળાં સમાન ભાગે લઇ માંડી કક્ષાથ કરી બન્ને વખત પીએ હા પ્રલાપક ત્રિપાતના નારા કરે છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy