SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અઢારમા નેત્રરંગ પ્રકરણ, (Ree) ધાળા ડેાળાના રાગોનાં નામેા તથા સ ંખ્યા વિષેની વ્યાખ્યા. આંખોના ધેાળા ડેાળામાં પ્રસ્તાર્યર્ન, શુકાર્ય, રકતર્ભ, અધિમાંસામ, સ્નાસ્વમ, શુક્તિ, અર્જુન, પિષ્ટક, શિરાનલ, શિરાજપિડકા અને બલાસગ્રથિત આ ૧૧ રાગેશ થાય છે. તેઓનાં ક્રમવાર લક્ષણ નીચે પ્રમાણે કાળાશવાળુ કે રાતા જેવું પળું ચિહ્ન થાય ધાળા ડેાળા ઉપર સારી પેઠે ધાળુ અને કણાપણાવાળુ જે ચિહ્ન હેાય તેને શુકાર્મ કહેવાય છે. આ શુષ્કર્મરૂપ માંસ ણે કાળે વૃદ્ધિ પામે છે. ધોળા ડેાળા ઉપર રાતું તથા કુણું જે માંસ વધતુ આવેછે તે રક્તાર્મ કહેવાય છે. ધાળા ડાળા ઉપર પહોળું, કુણું, જાડુ અને જરાક કાળાશ સહિત રતાશવાળુ' જે માંસ વધતુ આવે છે તેને અધીમાંસામેં કહ્યું છે. ધાળા ડેાળા ઉપર કાર, ફેલાતુ અને સ્ત્રાવ વગરનું જે માંસ ઊંચુ-ચઢતું થાય છે તેને સ્નાવર્સ કહે છે. થાય છે અથવા મે ધોળા ડાળા ઉપર પાતળુ, વિસ્તીર્ણ, છે તેને પ્રસ્તાયમ કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાળા ડાળા ઉપર કાળાવાળા અને માંસ જેવા જે બિંદુ તીની છીપ જેવું થાય છે તેને શુક્તિ કહે છે. ધેાળા ડેાળામાં સસલાના લોહી જેવા જે એક બિંદુ થાય છે: તેને અર્જુન કહે છે. ધાળા ડેાળા ઉપર કના તથા વાયુના કેપથી આટા જેવું ધાળુ અને મેલથી ખરડાએલ દર્પણ જેવુ જે માંસ ઉચું થાય છે તેને પિષ્ટ કહે છે. ધોળા ડાળા ઉપર જાળાં જેવે કઠણ શિરાઓવાળા અને રાતે મૂત્યુ થાય છે તેને શિરાજાલ કહે છે. જે શિરાઓને સ ધાળા ડેાળા ઉપર કાળા ડાળાની પાસે રહેલી અને શિરાઓથી વીંટાયલી જે ધોળી ફાલ્લીએ થાય છે તેને શિરા પડકા કહે છે. ધેાળા ડાળા ઉપર કાંસા જેવા ધેાળા, કઠણ અને પાણીના ટીપા જેવે! જરાક ઉંચે જે બિંદુ થાય છે તેને અલાસગ્રથિત કહે છે. પાંપણાના રાગોનાં નામ તથા સંખ્યા. આંખ્યાની પાપણા એ હાય છે. તે પૈકી ઉત્સગિની, કુ'બિકા, પેાથી, વલ્ભશર્કરા, અÅવર્ભે, શુષ્કાશ, અંજનનામિકા, બલહવર્તી, વર્તંબબેંક, કિલષ્ટવર્લ્ડ, વનૈકર્દમ, શ્યાવવભૈ, પ્રકિલાવહૈં, અલિન્નવર્ત્યે, વાતવત્થ, વાર્બુદ, નિમેષ, શૈાણિતાÅ, લગણ, બિસવË, અને કુચન એ ૨૧ રાગે થાય છે. તેઓનાં ક્રમવાર લક્ષણો નીચે પ્રમાણે~~ પાપખ્તુની અંદર મુખવાળી, બાહાર રાતી, અંદર પરૂવાળા, પોતામાં ઘણી ફેક્ષાવાળી, જાડી અને વસુરવાળી જે ફલ્લીની નીચેની પાંપણમાં લોહીના પ્રકાપથી થાય છે તે ઉસગિના કહેવાય છે. For Private And Personal Use Only પાપણના અંતમાં સુજેલી અને કુભીકા નામની વેલના ખીન્ને જેવી કઠોર ફેલો જે સન્નિપાતથી થાય છે અને કુટે છે તેને વા પુટી ઝુટી ઝમ્યા કરે છે તેને કું ભીકા કહે છે. સ્રાવવાળી, ચળ સહિત, ભારે, રાતા સરસવ જેવી અને પીડાવાળી જે ફોલ્લી પાંપણ આં થાય છે તેને પાથકી કહેછે.
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy