SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૨૪ ) www.kobatirth.org અમૃતસાગર, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( તરંગ સ્થાન ફેરથી વિદ્રષ્ટિઓનાં ચિહ્નોમાં થતા ભેદ. ગુદાના માંહુ વિદ્રષિ થયે હોય તે, અધવાયુ રોકાઈ જાય છે. મૂત્રાશયના મુખમાં વિધિ થયો હોય તે પરાણે પરાણે રાજા પેસાબ ઉતરે છે. ડુંટીમાં વિદ્રષિ થયા હોય તેા, હેડકી તથા બગાસાં આવ્યા કરે છે. પેટની અંદર વિધિ થયો હોય તે, વાયુને કાપ થાય છે. સાથળના મૂળમાં વિદ્રષિ થઇ હોય તે, આકરી રીતે પીડ અને કેડ તણાય છે વા, ઝલાઈ જાય છે. ખગલેામાં વિધિ થતાં પડખાંઓના સકાચ થાય છે. ખરલમાં વિધિ થયા હાય તા, શ્વાસ રોકાઇ જાય છે. હૃદયમાં વિધિ થયા હોય તા, તીવ્ર રીતે સર્વીંગ લાઇ જાય છે અને ઉધરસ થાય છે. યકૃત-જમણા પડખાની ગાંડમાં વિધિ થયો હોય તેા, શ્વાસ તથા હેડકી થાય છે અને તરશ લાગવાના ઠેકાણે વિધિ થએલ હોય તે, પાણી ઘણુંજ પીવાય છે. વિધિઓના આવતા ભાગી ડૂંટીથી ઉપરના ભાગમાં-બગલ વગેરેમાં થએલ અંતર વિદ્રષિએ પાકે ત્યારે તેમાંથી નિકળતું પરૂં મુખઠારે બાહાર પડે છે અને ડૂંટીયા નીચેના ભાગમાં—મુત્રાશય વગેરેમાં થએલ વિદ્રધિનું નીકળતું પરૂ ગુદાદ્વારે બહાર પડે છે તથા તૂટીમાં થએલ વિદ્રષિ પાકે ત્યારે તેનું પરૂં, મુખ અને ગુદા એ બન્ને વાટે નીકળે છે. બાહાર તથા આંતરવિદ્રધિઓનું સાધ્યાસાધ્ય પણુ તે વળી જે વિત્રિનું પ કે લેટી ગુદા વાટે ઝરતું હૈાય તો જે વિદ્રધિનું પરૂ કે હી મુખવાટ કરતું હાય તે તે પ્રાણી તેમજ હૃદય. હૂંû અને મૂત્રાશય એ ઠેકાણે એલ વિધિએ જે ચ તે મનુષ્ય જીવે છે, પણ જો તે સ્થાનના વિધિએ અંદર ફૅટે તે ભાગ થઇ પડે છે; મકે તે મર્મસ્થાન છે. ઉલટી, હેડકી, તરશ, વેદના વળી સન્નિપાત વિનાના અન્ય પાંચ પ્રકાર વિધિ કવું, કાચાપણું કે અધકાચાપણું ત્રણ સબધી સેાજાની પેઠે વળી જે વિધિવાળા રાગીને પેટનું ચઢવું, અશક્તતા, અને શ્વાસ થયા હાય તે તે રેગીના જીવનની આશા છેડી દેવી. જે વિદ્રધિ મર્મસ્થાનમાં હોય તે પછી પાકેલા કે કાચા હાય વા મેટા કે નાના હોય; તદપિ તે સર્વ સાધ્ય છે. તેમાં પણ જે વિદ્રષિ હૃદય, ઘૂંટી અને પેઢુમાં થએલ For Private And Personal Use Only પ્રાણી જીવે છે અને સરણને શરણ થાય છે. ખાવાર કે તે કદા નિશ્ચે તે રેગી રોગને સાધ્ય છે. વિદ્રષિનું પા ચિન્હો વાળુ સમજવું. ૧ આત્રેયુસુનિ કહે છે કે-નાભિથી ઉપર થએલા આંતર વિધિએ ફૂટે છે ત્યારે મનુષ્યના મ્હાવાટે લેહી સહિત પરૂ પડેછે અને નાભિથી નીચે થએલા અતર વિધિએ ફૂટેછે ત્યારે ગુદા વાટે લેાહી સહિત પરૂ પડે છે તથા તાલિમાં થએલ વિદ્રષિ ફૂટે છે ત્યારે મુખ અને ગુદા એ બન્ને વાટે પરૂ વહે છે. ૨ ભાજ કહે છે કે-મમસ્થાનમાં થએલ વિદ્રધિ કાચા કે પાકા હોય તે પણ અસાધ્ય છે. પે હુમાં થએલા પાકા હાય તે। અસાધ્ય છે. નાભથી ઉપર થએલ વિદ્રષિ પાકા કે કાચા હોય તે ૫ણુ અસાધ્ય છે. ત્રિદેષના સર્વથા અસાધ્ય છે, પણ ચામડીમાં, ડૂંટીથી નીચે કે ટીના નજીક હાય તે વિકૃદ્ધિ સાધ્ય જાણવો.
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy