SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અમૃતસાગર્ ( તરંગ ઉલટીને રાકવાથી ઉદાવર્ત્ત થયા હોય તે!, ઉલટી કરાવવી, અને લંધન કરાવવું એજ હિતકારક છે. વીર્યના વેગને કે કામદેવના વેગને રોકવાથી ઉદાવત્ત થયા હોય તે, દુધમાં ચારગહું પાણી નાખી તથા મૂત્રાશયને સ્વચ્છ કરનારા પદાર્થેા નાખી પાણી બળી જાય ત્યાં સુધી દૂધને ઉકાળી પેટ ભરીને તેનું પાન કરી આનંદસહ સ્નેહાધીન સુંદર સાળ વર્ષની સુંદરી સાથે સંભોગ ક!. અને તેલમર્દન, મદિરાપાન, કુકડાનું માંસ, ચાખા, દુધ, નિરૂહઅસ્તિ તથા અવગાહન કરવું. ભૂખના શકવાથી થએલા ઉદાવત્ત માટે સ્નિગ્ધ-ધી કે તેલથી યુક્ત ઉનું, હલકું, રૂચિ કરનાર અને હિતકારી ઘેાડુ ભાજન કરવુ. તથા સુધિ પુષ્પોનું સેવન કરવુ. તના રાકવાથી ઉદાવત્ત થયા હોય તે, સર્વ ઠંડા ઉપચાર, ( ફુવારા, બગિચામાંની શીતળ સુગંધમય હવા, બરાસ, ચંદનના લેપ, ચાંદનીમાં કરવુ તથા જળક્રીડા વગેરે ઉપાયેા ) હિતકારી છે. બરાસથી શીતળ કરેલું પાણી થોડુ થોડુ ધીમે ધીમે પીવુ. થાક–શ્રમ કે દોડવાના કારણથી ચઢેલા શ્વાસને રોકવાથી ઉદાત્ત થયેા હાય તે, ખેદને દૂર કરી વિશ્રાંતિ લેવી અને માંસરસયુક્ત ભાત ખાવેા. નિદ્રા રાકવાથી ઉદાત્ત થયા હોય તે! દુધમાં સાકર નાખી ઉભું કરી પીવુ. સુંદર શય્યામાં સુવુ, પગ ચંપી કરાવવી અને મોહર-સિલી વાત સાંભળવી. લુખી વસ્તુઓના સેવનથી થએલા ઉદાત્ત માટે હિંગ, મધ અને સિંધાલૂણુ વાટી તેએની દીવટ કરી ધી ચોપડી. પછી ગુદામાં રાખવી જેથી લુખા પદાર્થેશ વગેરેના કારણેાથી ચએલો ઉદાવત્ત મટે છે. આ હિંગવાદિલવત્તિ કહેવાય છે. અથવા મિળ, પીપર, ઉપલેટ, વજ અને ધેાળા સરસવ એને ગાળમાં અને દુધમાં વાટી દીવટ કરી ગુદામાં મૂકવી જેથી ઉદાવત્ત મટે છે. આ મદનલાવિત્તિ કહેવાય છે. અથવા ચાર તોલા ખાંડ, એક તાલે નસાતર, અને એક તાલા પીપર એનું ચૂર્ણ કરી ભાજન કર્યા પેહેલાં એક તેલા ભાર મધમાં કાલવી ચાટવાથી ઉંદાવર્ત્ત મટે છે, તથા ઝાડા કઠણ અને પરાણે ઉતરતો હોય તે માટે આ ઉપાય અતિ ઉત્તમ છે. આ નારાચર્ણ કહેવાય છે. અથવા ત્રિકટુ, પીપરીમૂળ, નસોતર, શુદ્ધ નેપાળા અને ચિત્રામૂળ એનું વસ્ત્રગાળ ચૂર્ણકરી ગોળમાં મેળવી પ્રભાતકાળે સેવંતા, ખળ, કાંતિ તથા અગ્નિ વધેછે અને ઉદાવત્ત, બરલ, ગાળા, સાજો, તથા પાંડુરોગ એ સર્વ નાશ પામેછે-આ ગુડાષ્ટક કહેવાયછે. અથવા સુકા અથવા લીલા મૂળા સાટાડી, વૃહત્ પંચમૂળ અને ગરમાળાનો ગેાળ એને પાણીમાં ઉકાળી તેનાથી પકાવેલું ઘી ખાવું જેથી તુરત ઉદાવર્ગ રાગ સપૂર્ણ રીતે શાંત થઈ જાય છે—આ શુષ્ક મૂળકાઘ ધૃત કહેવાય છે. ભાવપ્રકાશ અથવા શુદ્ધ નેપાળા, શુદ્ધ પાર, શુદ્ધ ગધક. ફુલાવેલા ટંકણ-અને ત્રિકટુ ( સુંઠ, મરી, પીપર. ) એ પ્રત્યેક પદાર્થે સમાન લેવા. પછી પારા ગંધકની કાજળ કરી, ખીજી ઐષધીઓનું ચૂર્ણકરી એકત્ર કરી તેમાંથી માસા કે ૪ રતિભારધી સાકર સાથે સેવન કરે તો, ઉદાવર્ત્ત, આકો, પેટના રાગ અને ગેાળા એ સર્વને નાશ કરે છે આ જેપાલ રસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા “નસેતર, શુદ્ધ નેપાળા ( કે તેપાળાનાં મૂળ ? ), તજ, ધાર, શ ખાવળી ગરમાળાના ગાળ, કપિલા અને કરકચનાં મૂળ એ સઘળાંને સમાન ભાગે લઇ ખાંડી કવાય ૧ ખીલી, શીવણ, કામ, અરણી અને અરસુ એ ઝાડાના મૂળે તે ગૃહત્-મેટાં પંચમૂળ કહે છે, For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy