SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમા ) વાતવ્યાધિ પ્રકણર ( ૧૩૫ ) નસેતર લેવી ) હરડે ૩ ભાગ, શેકેલી હિંગ ૪ ભાગ અને સિંધાલૂણ તથા ચિત્રામૂળ ૧-૧ ભાગ લઇ એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સેવન કરે તો ઉગ્ર ઉર્ધ્વવાત પણ મટે છે. આમાન-આફરો ચઢતા હોય તેા લંધન કરાવી પછી અગ્નિ પ્રદીપ્ત થાય તથા પાચન કરે તેવાં આષધો સેવવાં. ગુદામાં યાગ્ય ઔષધોથી લપેટેલી દીવટ ધાલવી. ( ગુદામાં) પિચકારી મારવી અને શેાધન પણ કરવું. અથવા પીપર ૧ તાલ, નસેાતર ચાર તાલા અને ખાંડ ૪ તેલા લઇ ચૂર્ણ કરી મધમાં કાલવી એક તાલા ભાર સેવન કરે તે આકરા તુરત મટી જાય છે.. આ નારાયણચર્ણ કહેવાય છે. અથવા દેવદાર, વજ, ઉપલેટ, સવા, શેકેલી હિંગ અને સિંધાલૂણ એએનું ચૂર્ણ છાશ કે લીંબુના રસમાં ઘુંટી ઉભું કરી પેટે ( ુટી બચાવી) ચોપડવામાં આવે તા આફરો મટે છે. અથવા હરડે, ગરમાળા, આમળાં, નેપાળા, કડુ, ઘેર, નસાતર અને મેથ એટલાં ચાર ચાર તાલા ભાર લઇ ખાંડી ૫૦૦ તેલ પાણી સાથે પકાવી આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી વસ્ત્રગાળ કરી ફોતરાં કલાડી નાખેલા નવા નેપાળા ચાર તાલા લઇ ઝીણા લુગડામાં બાંધી તે પેટલીને ઉકત કવાથમાં ધીમા અગ્નિથી પકાવી ( કવાથ ઘાટા થયે) ખલમાં નાખી તેમાં પુનઃ ૮ ભાગ શુદ્ધ નેપાળા નાખી તથા સુ ૩ ભાગ, મરી ૨ ભાગ, શુદ્ધપારે ૨ ભાગ અને શુદ્ધ ગધક ૨ ભાગ નાખી ૨ પાહાર સુધી છુરી તૈયાર કરવા. આ રસ ૧ રતી ભાર ટાઢા પાણી સાથે સેવન કરે તે આકરા, શૂળ, અનાહ, પ્રત્યાક્માન, ઉદાવત્ત, ગોળા અને પેટના રોગે નાશ પામે છે. રોગીના વેગ શાંત થયા પછી સાકર સહિત હિ અથવા સિંધાલૂણ સહિત થોડાં દહી ભાત ખાવાં. ( રેચ બંધ થયા પછી સાકરને હું કે સેંધવ સહિત દહિ ભાત ખાવે. ) આ મહાનારાચ રસ કહેવાય છે. પ્રત્યામાન વાયુ હાય તેા લધન, વમન, દીપન, પાચન તથા અસ્તિ કર્મના પ્રયાગે! ઉપયોગમાં લેવા. વાતાદિલા તથા પ્રત્યવ્હિલા થએલ હોય તે શેકેલી હિંગ, પીપ રામૂળ, ધાણા, જીરૂં, વજ, ચવક, ચિત્રક, કાળીપાડ, કચૂરા, કોકમ, સંચળ, સેધવ., વડાગરૂં, ત્રિકટુ, જવખાર, સાજી, દાડમના દાણા, હરડેદળ, એરડાનાંમૂળ, અમ્લવેતસ અને ખ્રિ ણીનાંમૂળ એએ સઘળાં સમાન લઇ ચૂર્ણ કરી આદાના તથા બીજોરાના રસની . ભાવના ઇ તૈયાર કરેલું ચૂણ્ યાગ્ય માત્રાએ ઉના પાણી સાથે આ હિંગ્વાગ્નિ ચૂર્ણને સેવન કરવાથી અત્રે વાતરેણ નાશ થાય છે. તથા ગુક્ષ્મ અને અંતવિધિના પ્રકરણમાં જે ચિકિત્સા કહેવામાં આવશે તે ઉપયોગમાં લેવી. જૂની તથા પ્રતિતૃની થયલ હોય તે સ્નેહ (બી-તેલ) ની પિચકારી મારી. અથવા પીપર, કાયફળ, સિધાણુ, કાકડાશીંગી, ભારંગી, જવખાર, મરી, કાળીજીરી, ભેાંરીંગણી, નગોડ, અજમો, ચિત્રક અને અરડૂસે એના કવાથ કરી પીવે. આ પિપ્ ત્યાદિ કવાથ કહેવાય છે. અથવા તેલમાં સિંધાલૂણ નાખી પીવું. અથવા હિંગ અને જવખાર ઉના પાણી સાથે પીવાં. અથવા સારી પેઠે ઘી પીવું. અથવા સું, પીપર, મરી, શેકેલી હિંગ, જવખાર, સાજી અને સિંધાલૂણનું સમ ચૂર્ણ કરી ઉના પાણી સાથે કાકવું. ત્રિાળ થયેલ હોય તો યત્ન સાથે રેતીનો શેક કરવા. અથવા પથારી નીચે અડાયાનો અગ્નિ રાખી અવિચ્છિન્ન-બુધ ન પડે તેવા શેક કરવા. અથવા ખાવળ, આસગ૧ વાયુના પ્રકેપથીજ આ રોગ થાય છે. માટેજ વાતાર્જિલા કહેવાય છે, પમ્બુ ! કે પિત્તથી થના નથી. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy