SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અમૃતસાગર ( તર’ગ તે તે મૃગીરોગવાળા જીવતા નથી. તથા લાંબા વખતથી થઍલ કિવા એક દોષવાળે મૃગી રાગ હોય તેા તે પણ અસાધ્ય છે. મૃગીના સમય. પિત્તપ્રકાપ પામ્યું હોય તેા પંદર દાડાડે અથવા પંદર દિવસની અંદર મૃગીરેગ ઉાળા મારે છે અર્થાત્ પિત્તની મૃગી પંદરમે દાહાડે કે પદર દાડાઇમાં કાંક એન્ન સમયે મૃગી-વાઇ આવે છે. વાયુ પ્રકાપની ૧૨ દિવસે અથવા તે બાર દિવસની અંદર પણ વાઈ આવે છે. કફ પ્રકાપની એક મહીને અથવા તે એક માસની અંદર પણ વાઇ આવે છે. આ સ્થળે એવી શંકા કરે કે મૃગીના કારણું રૂપ વાત પિત્ત તથા ક નિરંતર વિદ્યમાન છે; છતાં નિત્ય વાઇ ન આવતાં અમુક અમુક સમય ઉપરજ કેમ આવે છે? તા તેનું સમાધાન એ છે કે, જેમ વર્ષાદ વસે છે તે વખતે સર્વ ખીજ ઉગવાનું કારણૢ છે છતાં ધઉં, ચણા, મેથી કે ચીલ વગેરે શરઋતુમાંજ ઉગે છે તેમ મૃગીના કારણરૂપ દોષા પણ વિધમાન છે છતાં પોતપોતાના સ્વભાવને લીધે સમય ઉપરજ કાપ કરે છે. ઉપાય. મૃગીવાળા રાગીને પીવાનાં ઔષધો આપીને, અજન, લેપ, મર્દન, ડૅાભ, અને નાસ વગેરેના પ્રયાગ ઉપયાગમાં લેવા. તથા તેલ સાથે લસણુ ખાવાથી વાયુની, દુધ સાથે શતાવરી ખાવાથી પિત્તતી અને બ્રાહ્મીના રસ સાથે મધ પીવાથી કક્ની મૃગી નાશ થાય છે. અથવા સરસવ સરગવા, અરણુ અને અવેડા એએનું ચૂર્ણ કરી ખાવાથી અથવા ગાયના મૂત્રસાથે વાટી શરીરે લેપ કરવાથી મૃગી નાશ પામે છે. “ અથવા સરગવાતા રસ શેર ૪, કુમાર પાડાને રસ શેર ૪, ચાડીને રસ શેર ૪, લીંબડાની અંતર છાલનો રસ શેર ૧, ગાયનું મૂત્ર શેર ૪ અને તેલ શેર ૧ એએ એકઠાં કરી ધીમા તાપ ઉપર પકાવતાં સર્વ રસ બળી તેલ માત્ર રહે ત્યારે તેને ગાળી લઇ તે તેલનું શરીરે મર્દન કરે-ચાળે તો મૃગી-વાઇ જાય.” અથવા મશીલ, ગરૂડની હાર અથવા લીલચાંચની હધાર અને કબુતરની વિષ્ટા એએનું અજન કરવાથી મૃગી મટે છે, તથા' ઉન્માદ પણ મટે છે એમ ભાવમશ્રનું કહેવું છે. અથવા પારાની શુદ્ધભસ્મ, અભ્રકની શુદ્ધભસ્મ, લોઢાની શુદ્ધભસ્મ, શુદ્ધગધક, શુદ્ધમશીલ, હરતાલની શુભસ્મ અને રસવતી એ સઘળાં બરાબર ભાગે લઇ વાટી ગેામૂત્રમાં ૧૫ દિવસ ધ્રુટી તેને લોઢાના વાસણમાં નાંખી તેથી બમણા સુગધક વાટી અરધો નીચે પાથરી તેના વચમાં પ્લુટેલી દવાના ગોળા મૂકી તે ઉપર બાકી રહેલા ગંધકનો ભૂકો પાથરી પછી તેને એક પાહાર સુધી અગ્નિ ઉપર પકાવવા. તેમાંથી ૧ રતી ભાર નિરંતર ૭ દિવસ ખાય તે વાઇ આવતી હૈાય તે તથા ઉન્માદ અને વાયુ વગેરે નાશ પામે છે. આ ભૂત ભૈરવ રસ કહેવાય છે. આ રસ સેવન કર્યા પછી સું, મરી, પીપર, સચળ અને શેકેલી હિંગ એ સર્વ સમાન લઇ વાટી વસ્ત્રગાળ કરી મનુષ્યના મૂત્ર અને ધીની સાથે સેવન કરે તે મૃગી વાયુ ફેકરૂં-વાઇ નાશ પામે છે. અથવા જેઠીમધને ભૂરાકાળાના કે કાળાના રસમાં ધુંટી ૩ દિવસ પીએ તે મૃગી નાશ પામે છે. અથવા વજ, ઉપલેટ અને શંખાવળી એ સાળ સેળ તેલા ભાર લઇ ખાંડી ૬૪ તેાલા બ્રાહ્મીના રસમાં ટી તે કાથી પકાવેલું ૬૪ તાલા ગાયનું જુનું ધી ઉપયોગમાં લે તે મૃગી અને ઉન્માદ રાગ નિશ્ચે નાશ પામે છે. અથવા કોળાના અઢાર ગણા રસમાં જેઠીમધના કલ્ફ–ચટણીથી For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy