SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અન્ય પ્રકરણ. ત્રીજો ( ૭ ) ભાંગ ૪ રતી થઇ નિરતર વાટીને પીએ તે અરના રોગ શાંત થાય છે. અથવા ગુદાના મસા વિના શરીરના અન્ય કોઇ ભાગ ઉપર જે મસા થાય છે તેને ચર્મકીલ કહે છે. તેને અમિ ક્રિવા ખારના સયાગથી બાળી નાખવા. સાધ્યાસાધ્ય અરાનાં લક્ષણ. ગુદાની સવરણી નામની વળીમાં એક દેષથી ઉત્પન્ન થયેશે એક વર્ષની અંદરતા અ રશ રાગ હોય તે સુખસાધ્યું. તથા અશ રાગ થયાને એક વર્ષ ઉપરાંત વખત થયેા હાય તથા એ દે।ષની ઉવષ્ણુતા વાળા વિસની નામની ખીજી વળામાં ય તે તે કષ્ટસાધ્ય અને જે જન્મથીજ હાય ફિત્રા ત્રણ દોષની ઉશ્લેષ્ણુતા સહુ હાય તથા શુદ્દાની ત્રીજી. પ્રવાહણી નામની વળીમાં ઢાય તે અસાધ્ય સમજવા. તથા જે અરથરાગીને હાથ પગમાં, માહાડામાં, નાભિમાં, ગુદામાં કે અંડકોષમાં સાજો હાય, છાતીમાં તથા પડખામાં સ્થૂળ નીક્રુળતાં હોય; મેહ, ઉલટી, અગમાં વ્યથા, જ્વર, તરશ, અરૂચિ, અને અતિસારથી પીડા તા તથા જેનું લોહી અત્યંત ઝરી ગયું હોય ગુદાપાકી આવેલી હોય તે તે અરશીગી અવશ્ય મરી જાય છે. માટે આ લક્ષણા વૈધે અવશ્ય લક્ષમાં રાખી ઉપચાર કરવા. અરશ રાગીને પથ્યાપથ્ય. Acharya Shri Kailassagarsuri Gyanmandir હલકું ભોજન, લથ, દુધ, સેાખા, ધી, તૂરીયાનું શાક, લસણ, છાશ, માખણુ, આ મળાં, શ્રદ્ધા, સ્વચ્છ હવા, ચપટ બેઠક, ઝાડાની શકા ન રેસકવી અને શુદ્ધ આધાર વિહાર કરવા એજ હિતકારી છે. પરંતુ માદક પદાર્થ, બાજરી, મવારફળી, ભારે અન્ન, દહી, અડદ, લાલ કાળુ, પાકેલી કેરી, ઉજાગરા, મૈથુન, ઝાડાને રાનાર પદાર્થે, શ્રમ, અતિ ક્રૂરવું, મિષ્ટ ભેાજન, ખીર, લાડુ, મેદાની પૂરી, જંતાક, મરચાં, તેલ, ઉટ ધેડાની સ્વારી કરવી, ઉભડક બેસવું, સ્ત્રીના સ્પર્શ અને મિથ્યા આહાર વિહાર એ સર્વે અહિતકારી છે. અરશાધિકાર સંપૂર્ણ, ઇતિશ્રી અમહારાજા વિરાજ રાજ રાજેંદ્ર શ્રી સયાઇ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રન્થ વિષે અતિસાર સંગ્રહણી અને અશ શ ગાની ઉત્પત્તિ લક્ષણ તથા યત્ન નિરૂપણ નામના ત્રીજો તરગ સમાપ્ત: ૧ અરશ રાગ માટે જે ઔષધા પત્રનને અનુલામ કરે અને અગ્નિને તથા બળને વધારેતેવાં અન્ન પાન અને ઔષધેનુ' હમેશાં સેવન કરવુ, જે મસાઓમાંથી ખરાખર મળ નીકળતા ઢાય તેની માતાતિસાર પ્રમાણે ચિકિત્સા કરવી, અને જેમાંથી જાડે મળ નીકળતે હાય તેની ઉદાવર્ત્તરાગની જે ચિડિસા આગળ કહેવામાં આવશે તે પ્રમાણે કરવી અને ઊજ તથા રૂધિર વહેલા બાળાની પિત્ત અને રૂધિરનાશક ચિકિત્સા કરવી. અને વિઅંધમાં માનુ સેવન હિતાવહુ છે.. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy