SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૮ : અધ્યાત્મ અને નારકી વિગેરેનાં દુઃખ થાય છે. આ ભવમાં પણ માનથી વૈર વિરોધ થાય છે; તેટલા માટે હે પંડિત ! લાભ અને નુકશાનને વિચાર કરીને આ સંસારમાં જ્યારે જ્યારે તારે પરાભવ થાય ત્યારે ત્યારે તપ અથવા માન(બેમાંથી એક)નું રક્ષણ કર. આ સંસારમાં આ બે જ રસ્તા છે (માન કરવું અથવા તપ કરવો.)” ૨-૩ ઉપજાતિ. ક્રોવ ત્યાગ કરનાર વેગીને મોક્ષપ્રાપ્તિ. श्रत्वाक्रोशान् यो मुदा पूरितः स्यात् , लोष्टाधैर्यश्चाहतो रोमहर्षी । यः प्राणान्तेऽप्यन्यदोषं न पश्य પ ચ દ્રા મેર્તિા ચોળી . આક્રોશ ઝાટકણ થતાં જે, હર્ષથી ઉભરાય છે, થતાં પ્રહારે પથ્થરના, મરાય વિકસ્વર થાય છે; પ્રાણત કઈ પણ અવરના, અવગુણ નહિ દેખતા, તે મહાન યોગી જાણવા, તત્કાળ શીવપુર પેખતા. ૪ “જે આક્રેશ પરાભવ વચન; ઝાટકણ) સાંભળીને ઉલટો આનંદથી ઉભરાઈ જાય છે, જેને પથ્થર વિગેરે વડે માર્યો હોય તો પણ જેનાં રોમરાય ઉલટાં વિકસ્વર થાય છે, જે પ્રાણને પણ પારકા અવગુણુને દેખતો જ નથી, તે યોગી છે, અને તે તુરત જ મેક્ષ મેળવે છે.” ૪ શાલિની. કષાયનિગ્રહ. को गुणस्तव कदा च कषायैर्निर्ममे भजसि नित्यमिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥५॥ ક ગુણ થયે કષાયથી, કયારે કર્યો એ જાણતા, કાયમ કષાયે સેવતા, રહે શેષ ગુણ પિછાણતા સંતાપે આ ભવ વિષે, પરભવ નરક દુઃખ પામતા, બેઉ દેષ એહ કષાયના, પેખી રહો વિરામતા. ૫ For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy