SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયમહેન્દ્રસૂરીશ્વરજી ગુરુગુણ પચ્ચીશી ( હરગીત છંદ ) મનેાહર માળવ દેશના, રતલામ નામે શહેરમાં, રત્નક્ષી દિલબાઇ, માતાના મનહર ધામમાં; *ગુણુ પચ ગ્રહ શશીવ”, તૃતીયા કૃષ્ણ કાર્તિક માસમાં, જનમ્યા ગુરુ જગજ ́તુ, રમીશ્રીમલજી આ સ્થાનમાં. ગુરુતાત ચેનાજીને હર્ષ, ભરાય આ શુભ અવસરે, ફળી આમ્રવૃક્ષ લચી રહે, તિમ નમ્રતા સુતમાં ઠરે; માત્ર ચાર વર્ષની ઉમ્મરે, વિયેગ પિતાનેા થયે, માતુ વિયેગ અગિયાર વર્ષે, શિશુવયે આવી ગયા. કાલુરામજી ભેાલીરામજી, ૪પડ્યા પિતરાઈ પરે, વ્યવહારિક હિન્દી ચાર બુક, અભ્યાસ આ સ્થળમાં કરે; ધર્મ અભ્યાસ પંચ પ્રતિક્રમણ, કરી મહેસાણે ગયા, અભ્યાસ નિમિત્ત ચારમાસ, એ પાઠશાળામાં થયા. પન્યાસ સિદ્ધિવિજય ગણિ, પરિચય ચાસઠમાં થતાં, આ મહાન પુરુષ સમાગમે, વૈરાગ્ય દિલમાં જામતાં; ઓગણીસ સડસઠ ભરુચ ગામે, ઉપધાન તપ વહન કરી, પન્યાસ સિદ્ધિ પસાય પહેરી, માળ શુભ ભાવે ભરી. ૧ For Private and Personal Use Only 3 * * ૧૯૫૩ની સાલમાં, ૧ લીબાઇ-માતાજીનુ નામ. ૨ મીશ્રીમલજી સૌંસારી નામ.૩ નાની વયમાં માતાપિતાના વિયેાગ થયા. જે પડ્યા (શાખ) છે, ઢાકાના દિકરા ભાઈ થાય. ૫ આ પન્યાસ વમાન સમયમાં એ અટક આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિશ્વરજીના નામથી વિદ્યમાન છે.
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy