SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૨ : અધ્યાત્મનાશવંત દુર્ગધીવાળું, રોગે ભરેલું અંગ છે, અંગ માટરૂપ પિંડ પણ, ધર્મ સાધવા પ્રસંગ છે, તુજ આત્મહિત સધાય, જ્યારે એહ શરીર–પ્રસંગથી, હે મૂઢ! પછી શા કારણે, એ યત્ન તું કરતું નથી? ૮ માટીના પિંડરૂપ, નાશવંત, દુર્ગધી અને રોગના ઘર એવા આ શરીરવડે જ્યારે ધર્મ કરીને તારૂં પિતાનું હિત સારી રીતે સાધી શકાય તેમ છે ત્યારે હે મૂઢ! તેમાં યત્ન કેમ કરતો નથી?” ૮ પાંચમો અધિકાર સમાપ્ત. अथ षष्ठो विषयप्रमादत्यागाधिकारः વિષયસેવનથી થતાં દુઃખ-સુખની સરખામણું. अत्यल्पकल्पितसुखाय किमिंद्रियार्थै स्त्वं मुह्यसि प्रतिपदं प्रचुरप्रमादः । एते क्षिपन्ति गहने भवभीमकक्षे, जंतून यत्र सुलभा शिवमार्गदृष्टिः ॥१॥ માની લીધેલ અલ્પ સુખકાજ, પ્રમાદી શાને બને? વારંવાર ઈન્દ્રિય વિષયમાં, મેહ આવે છે મને, એ વિષય સુખ સંસારમાં, ફે કે ભયંકર ગહન વને, ત્યાંથી ન જાણવું સુલભ જીવને, મુક્તિ મારગ પંથને. ૧ “ઘણા જ થડા અને તે પણ માની લીધેલાં (કપિત) સુખ માટે તું પ્રમાદવાન થઈને વારંવાર ઇંદ્રિયોના વિષયમાં શા માટે મોહ પામે છે ? એ વિષય પ્રાણીને સંસારરૂપ ભયંકર ગહનવનમાં ફેંકી દે છે, જ્યાંથી મોક્ષમાર્ગનું દર્શન પણ આ જીવને સુલભ નથી.” ૧ વસંતતિલકા. ૧ મને-દિલમાં. ૨ મોટા જંગલમાં. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy