SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮ : कर्माणि कुर्वन्निति चिंतयायति, जगत्ययं वचयते हि धूत्तराट् ॥ १ ॥ નિજ અ ંગ પોષણ કારણે, વિચારતા નથી પાપને, એ શરીર તારા ઉપર, કરનારું શું ઉપકારને ? એ શરીરની રક્ષા નિમિત્ત, કર્મ હિંસાદિક કરે, ભાવિકાળ વિચાર કર પ્રાણી ! અંગ તારું છેતરે. ૧ પાષને અણુવિચારતા જે શરીરને તુ પોષે છે તે શરીર તારા ઉપર શુ ઉપકાર કરશે ? (તેથી તે શરીર માટે હિંસાદિક) કર્મો કરતાં આવતા કાળના વિચાર કર. આ શરીરરૂપ ધૂતારા પ્રાણીને દુનિયામાં વંશસ્થ છેતરે છે. 1 શરીર-કારાગૃહમાંથી છૂટવાના ઉપદેશ. અધ્યાત્મ - कारागृहाद्बहुविधा शुचितादिदुःखानिर्गतुमिच्छति जडेोऽपि हि तद्विभिद्य । क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म व्रातेन तद्दयितुं यत से किमात्मन् ! ॥ २ ॥ અચિ આદિ દુઃખ ભરેલુ, અદિખાનું મૂરખા તજે, આકરુ` મળેલ નિજ કર્મ થી, બદુિખાનું' શીઘ્ર ભજે ? મજબૂત વિશેષે એહ કરવા, પ્રયત્ને શાને કરે? એ અદિખાનું ત્રુટી જતા, આત્મ સુખ શાશ્વત વરે. ૨ “ મૂર્ખ પ્રાણી હોય છે તે પણ અનેક અશુચિ વિગેરે દુ:ખાથી ભરેલાં બંદીખાનાને ભાંગીને બહાર નીકળી જવા ઇચ્છા રાખે છે. તારાં પેાતાનાં કર્યાં વડે જ તેથી પણ વધારે આકરા શરીર-અંદીખાનામાં તું નખાયા છે છતાં તે બંદીખાનાને વધારે મજબૂત કરવા શા સારું યત્ન કરે છે " ર વસ તતિલકા. ૧ છેતરે-હંગે. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy