SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra દુઃ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ. मैत्री परस्मिन् हितधिः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः । कृपा भवार्ते प्रतिकर्तुमीहोपेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ ११ ॥ હિત બુદ્ધિ ખીજા સહુ જીવા પર, એ જ મૈત્રી ભાવના, રહે ગુણના પક્ષપાત, પ્રમાદ ભાવ ચિત લાવતા; ભાવ ઔષધે કરૂણાવડે, હેરાન જીવ મચાવતા, ઉદાસીનતા નિર્ગુણી પર, માધ્યસ્થ્ય ચેાથી ભાવના. ૧૧ અધ્યાત્મ ૧૧. “ખીન સર્વ પ્રાણી ઉપર હિત કરવાની બુદ્ધિ તે (પ્રથમ) મૈત્રી ભાવના; ગુણુતા પક્ષપાત તે (બીજી) પ્રમાદ ભાવના; ભવરૂપ વ્યાધિથી હેરાન થતાં પ્રાણીઓને ભાવઔષધથી સારૂં કરવાની ઇચ્છ! તે (ત્રીજી) કૃપા ભાવના; ન ટળી શકે તેવા દોષવાળા પ્રાણી ઉપર ઉદાસીનભાવ તે (ચેથી) માધ્યસ્થ્ય ભાવના. ઉપજાતિ. ઉક્ત ચાર ભાવનાઓનુ' હરિભદ્રસૂરિષ્કૃત તૂ પાડશંકાનુસાર સ્વરૂપ. परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । મુવષ્ટિમુદ્રિતા, પોષોપેક્ષળમુપેક્ષા ।। ૨ ।। હિત ચિન્તવે બીજા જીવાનુ, એ જ મૈત્રી ભાવના, ચિન્તા પરાયું દુ:ખ હરવા, કરૂણા હૃદયમાં આવતા; આનન્દ પરાયા સુખમાં, ત્રીજી પ્રમાદ એ ભાવના, ઉપેક્ષા પરાયા દોષની, માધ્યસ્થભાવ માધ્યસ્થભાવ નિભાવતા. 33 ૧૨ “ (આત્મવ્યતિરિક્ત) ખીજા પ્રાણીમાનું હિત ચિંતવવું તે મૈત્રી ભાવના; પારકાં દુ:ખાતે નાશ કરવાની ઇચ્છા અથવા ચિંતા તે કરૂણા ભાવના; બીજાનાં સુખને જોઇ આન'દ પામવા તે પ્રમેાદ ભાવના અને ખીજાઓનાં દાષાની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા ભાવના. ', ૧૨ For Private and Personal Use Only આર્યાવ્રત્ત
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy