SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૨૧] આ બુકમાં સમતા, પંચેંદ્રિય ઉપર કાબૂ કષાયાથી વિરક્ત રહેવા, મન અશ્વપર આત્માને કાબુ, અંતશત્રુ આત્મધન લૂંટતા તેને એાળખી નિમિત્ત થનારાપર રાગ-દ્વેષ ન કરવા અને વિષય–પ્રમાદથી હઠવા ઉપદેશ આપેલ છે તે ગુર કાવ્યમાં હાવાથી તે મેાઢે કરનાર આત્માને પણ કાયમ ધ્યાનમાં રહે એવા અનુવાદને આમાં સમાસ હાવાથી તે વાંચનાર્ મનન વાંચન અને નિદિધ્યાસન કરી આત્મહિતમાં જેટલા આગળ વધે તેટલા અમારા પરિશ્રમ આચાર્ય મહારાજશ્રીની પ્રેરણા અને આર્થિક સહાય કરનાર એઉ સગૃહસ્થના પ્રયાસ સફળ થયા ગણીશું. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બુક તપાસી શે!ધો આપી રા. રા. શ્રીયુત શાહ ફતેચંદ ઝવેરભાઇએ વયાવૃદ્ધ ઉમરે પ્રસ્તાવના (આમુખ) લખી આપેલ છે તે ખાતર તેમને અભિનંદન આપવા સાથે આભાર માનીએ છીએ. વર્તમાન સમયે સાહિત્યને મદદ કરનાર બહુ કમી છે; નહિ તે આવું સાહિત્ય સસ્તા ભાવે કે ભેટ આપવા પ્રકાશિત કરાવતા જ્ઞાનદાન કરનાર મહાન ફળ ઉપાર્જન કરે તેમ છે. હવે આ બુક ભેટ મગાવનાર આત્માર્થી ભવિજીવાએ પુન: પુનઃ વાંચી જઇ હિતશિક્ષાએ અમલમાં મુકવા વિજ્ઞપ્તિ કરું છુ. અનાદિકાળના જન્મમરણ જરાના દુ:ખાથી નિવૃત્ત થવા આ ગ્ર ંથ ધનવતરી વૈદના જેવું કામ કરે તેવા છે તે ધ્યાનમાં લઇ અમલમાં મૂકશે. આ ગ્રંથમાં ક્યાંય સુધારા મૂકવાનું વાંચનારને જાય તે અમેને સૂચના કરતા બીજી આવૃત્તિ વખતે સુધારી મૂકીશું. વાત દોષ ચિત્તવ્યગ્રતાજી રે, અણુ લેહી વિકાર; જીણું શરીર જરા કરે જીરે, રહી અગાઉ તૈયાર સમયમે રે ગાયમ મ કર પ્રમાદ. આ શ્રી મહાવીર જિનનેા કુમપત્ર શરીરશક્તિમાં આત્મસાધન મેળવવા સ. ૨૦૦૯ ભાદ્રપદ પૂર્ણિમા વલ્લભીપુર અધ્યયનને ખાધ યાદ રાખી ખાસ વિજ્ઞપ્તિ કરી વિણ્યું . સદ્ગુણાનુરાગી, દુર્લભજી ગુલામ મહેતા અનુવાદ For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy