SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસંહાર અંતિમ કળશ” (હરિગીત-છંદ) કુવંર આ સંસારના, અનાદિના દુઃખને હરે, 8ઈ લક્ષ શ્રી મુનિસુન્દરસૂરિ, અધ્યાત્મની રચના કરે; મરપૂર આત્મહિતશિક્ષાઓ, રડશ દ્વાર વિષે ભરે, નિદ્રભાષિત તત્ત્વના, એ આગમથી ઉદ્ધર, ૧ ગુણ આત્મહિતમાંહે ચડે, એ બેધ દિલમાં ઉતરે, આભ મેળવે નરજન્મને, ભવભ્રમણથી ભવિ ઉગરે, વહુ યુક્તિઓ સંસ્કૃત બસેહ, કેતેર કલેકે ધરે, ચંચળ મતિ ગુરુરાજ ચરણમાં, નમન કરું હું આદરે. ૨ ક્ષ પુરુષ પુરુષાર્થ મનન, વાંચન નિદિધ્યાસન કરે, મહારોગ જન્મમરણાદિ વારી, પશાશ્વતા સુખે વરે; હેતુ સુધારે આત્મને, ગુર્જર ગિરાએ બનાવતા, તાસ લાભ સહુ મેળવે, શ્રી મહેન્દ્રસૂરિ આજ્ઞા થતાં. ૩ વખત મળ્યો શુભ પૂન્યથી, અનુવાદ એહ બનાવવા, ટાભ મૃત સામાયકતણે, મળે ભાવ હૃદયે લાવવા; ના કળશ બે હજાર નવના, વિકમે વલ્લભીપુરે, મહાલાભ ધિબીજ, દુર્લભ માગતે સ્તુતિ આખરે. ૪ contine nns અધ્યાત્મ કલ્પકુમ સમાપ્ત. oppin PDF - t unaut : ૧ અધ્યાત્મ-કલ્પદ્રમ ગ્રંથની રચના શ્રી મુનિસુન્દરસૂરિજી કરે. ૨ સોળ દ્વારા માં--અધિકારમાં. ૩ ભવભ્રમણથી વિસ્તાર પામી "વિજને ઉગરી જાય, શાશ્વત સુખને વરે. ૪ વિનય સહિત આદરથી. ૫ મેક્ષના સુખને પામે. ૬ ગુજરાતી ભાષામાં બનાવતા. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy