SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra : ૧૨૬ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ દુર્વાચાનાં ભયંકર પિરણામ. इहामुत्र च वैराय, दुर्वाचो नरकाय च । अग्निदग्धाः प्ररोहन्ति, दुर्भाग्दग्धाः पुनर्न हि દુષ્ટ વના આ લેાક અને, પરલેાકમાં વૈર દુષ્ટ વાકય ઉચ્ચરતા જગમાં, નરકગતિ માં હે જ અગ્નિથી ખળેલ હાય તે, ફરીવાર ઉગી આવે, પણ દુષ્ટ વચને ખાળેલ મન, સ્નેહાંકુર નહિ લાવે. કરે, ધરે; ૮ << * દુષ્ટ વચન આ લોક અને પરલાકમાં અનુક્રમે વૈર કરાવે છે અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી બળેલું ફરીવાર ઉગે છે પણ દુવચનથી બળેલાં હાય તેમાં પછી ફરીવાર સ્નેહાંકુર ફુટતા નથી. ” ૮ અનુષ્ટુ. ॥ ८ ॥ ॥ તીર્થંકરમહારાજ અને વચનપ્તિની આઢયતા अत एव जिना दीक्षा - कालादा केवलोद्भवम् । अवद्यादिमिया ब्रूयुर्ज्ञानत्रयभृतोऽपि न ॥ ९ ॥ ત્રણ જ્ઞાન સહિત તીર્થંકર, માતાની કૂખમાં આવે, જગત જંતુ ઉદ્ધરવાકાજે, ચારિત્ર વરતા શુભ ભાવે; પાપ કે દીક્ષાથી કેવળ, જ્ઞાન સુધી મૌન રહે, કેવળજ્ઞાન થતાં પ્રતિમાધી, તીર્થ સ્થાપવા જે ચહે. ૯ For Private and Personal Use Only “ તેટલા માટે જો કે તી...કર મહારાજને ત્રણ જ્ઞાન હોય છે તે પણ દીક્ષાકાળથી માંડીને કેવળજ્ઞાન થતાં સુધી પાપની બીકથી તેઓ કાંઇ પણ ખેલતા નથી. ” ૯ અનુષ્ટુખ. કાયસ’વર-કાચબાનું દૃષ્ટાંત कृपया संवृणु स्वांगं, कूर्मज्ञातनिदर्शनात् । સંસ્કૃતામવૃતાંના ચત્, મુવહુધરવાન્ધવાન્રુત્યુઃ ॥ ॥
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy