SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ કુમ ઃ ૧૧૧ : પાકમાં નિયંત્રણા (કષ્ટપરાધીનપણુ) થાય છે. આ બન્ને નિયંત્રણાને પરસ્પર વિરોધ છે, માટે વિવેક વાપરીને એમાંથી એક ગ્રહણ કર.” ૩૪ ઉપજાતિ. “ પરિષહુ સહન કરવાના ઉપદેશ, (સ્વવશતામાં સુખ’”) सह तपोयमसंयमयंत्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्वति भूरि सहिष्य से, न च गुणं बहुमाप्स्यसि कंचन |३५| તપ યમ સયમ નિય ંત્રણા, સંયમ નિય ંત્રણા, સાવધાન થઇ આદરે, સહન કર પોતાને વશ રહી, ગુણુ માટે તે કરે; પરવશ થઈ મહુ દુ:ખ ભોગવે, અલ્પ ફળ તેનુ ઠરે, માટે પરિસÒા દુ:ખ સ્હેતા, આત્મહિત વાધે ખરે. ૩૫ “તુ તપ, યમ અને સયમની નિય ંત્રણા સહન કર. પેાતાને વશ રહીને (પરીયાદિનું દુ:ખ) સહન કરવામાં મેાટા ગુણુ છે. પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવુ પડશે અને તેનુ ફળ કાંઇ પણ થશે નહીં. ૩૫ કુતવિલ ખિત. ,, 66 » પરિષહુ સહન કરવામાં શુભ ફળ अणीयसा साम्यनियंत्रणाभुवा, मुनेत्र कष्टेन चरित्रजेन च । यदि क्षयो दुर्गतिगर्भवासगा - सुखावलेस्तत्किमवापि नार्थितम् ॥ ३६ ॥ સમતા નિયંત્રણાતણાં, ચારિત્ર કષ્ટ ઘેાડાવડ, દુર્ગતિ ગરભાવાસના, પરભવે નહિં દુ:ખેા નડે; તે પછી શુભ ઇચ્છિત વસ્તુ, એહથી શુ પામ્યા નહીં, દુ:ખપર પરા ક્ષય કરે, તે આદર ભાવે રહી. ૩૬ “ સમતાથી અને નિયંત્રણા(પરીષહ સહન)થી થયેલા ઘેાડા જ કષ્ટવડે તેમ જ ચારિત્ર પાળવાને લીધે થયેલા ઘેાડા કવડે જો દુર્ગંતમાં For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy