SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક૯૫ કુમ : ૮૭ : અશુદ્ધ દેવગુરુવર્મભવિષ્યમાં શોચ. माद्यस्यशुद्धैर्गुरुदेवधर्मधिग् दृष्टिरागेण गुणानपेक्षः । अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयातः ॥७॥ અશુદ્ધ દેવગુરુધર્મ પ્રત્યે, હર્ષ તું દિલમાં ધરે, દષ્ટિરાગથી ગુણની અપેક્ષા વગર તું જે કરે; ધિક્કાર માટે તુજને, કુપચ્ચ ભેજન જેમ નડે, હેરાન થાતાં શેચ એ, પરલેક દુર્ગતિ સાંપડે. ૭ દૃષ્ટિરાગથી ગુણની અપેક્ષા વગર તે અશુદ્ધ દેવગુરુધર્મ પ્રત્યે હર્ષ બતાવે છે તે માટે તેને ધિક્કાર છે! જેવી રીતે કુપથ્ય ભજન કરનાર મહાપીડા પામીને હેરાન થાય છે તેવી જ રીતે આવતા ભવમાં તું તે (કદેવમુરુધર્મસેવન)નું ફળ પામીને શેચ કરીશ.” ૭ ઉપજાતિ. “અશુદ્ધ ગુરુ મેક્ષ આપે નહિ-દષ્ટાંત ” नानं मुसिक्तोऽपि ददाति निबकः, पुष्टा रसर्वध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं, धर्म शिवं वा कुगुरुने संश्रितः ॥८॥ કેરી ન આપે લિંબડે, રસાયણ દેતા ગાયને, વધ્યા તે પય આપે નહિં, ખરાબ સમયે કરાયને, સેવ્યાથી લહમ ન સાંપડે, તેમજ કુગુરુ આશ્રય કરે, શુદ્ધ ધર્મ મેક્ષ ન આપતા, અપાવનારાને ઠરે. ૮ સારી રીતે સીંચેલે પણ લીંબડે કરી આપતે નથી; (શેરડી, ઘી, તેલ, વિગેરે) રસ ખવરાવીને પુષ્ટ કરેલી વંધ્યા ગાય દૂધ દેતી નથી; (રાજ્યભ્રષ્ટતા જેવા) ખરાબ સંજોગોમાં આવેલા રાજાની સારી રીતે ૧ વિચાર કર. ૨ વાંઝણી ગાય. ૩ રાજાને.. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy