SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫૬મ : ૮૩ : નાને દી એક હેય પણ, અંધકાર નિવારતે, માત્ર એક અમૃત ટીપાંથી, મહાન રોગ હઠી જતે; ચીણગારી અગ્નિત, ખડના જથ્થાને બાળ, ધર્મ અંશ નિર્મળ થતાં પણ, મહાન પાપને ટાળતો. ૧૩ એક નાનો દીવો પણ અંધકારને હણી નાખે છે, અમૃતનું એક ટીપું પણ અનેક રોગોનો નાશ કરે છે અને અગ્નિની એક ચીણગારી ખડના મોટા ઢગલાને બાળી મૂકે છે તેવી જ રીતે જે ધર્મને અંશ પણ નિર્મળ હોય તો તે પાપને હણી નાખે છે.” ૧૩ ઉપજાતિ. ભાવ અને ઉપયોગ વગરની ક્રિયાથી કાયકલેશ-ઉપસંહાર. માવોપયોગશુન્યા, નાવરીઃ શિવાદ સદા देहक्लेशं लभसे, फलमाप्स्यसि नैव पुनरासाम् ॥१४॥ ભાવ અને ઉપગ વિણ, આવશ્યક ક્રિયા શુભ જેટલી, કરતા થકા કાયકલેશ પામે, માત્ર જાણે તેટલી માટે શુદ્ધ ભાવ ઉપગથી, વિધિ સહિત ક્રિયા કરે, તે અલ્પ પણ થયેલ ક્રિયાઓ, આત્મહિત માટે કરે. ૧૪ “ભાવ અને ઉપયોગ વગર સર્વ આવશ્યક ક્રિયા કરતાં તેને માત્ર કાયકલેશ (શરીરની મજૂરી) થશે, પણ તું તેનું ફળ મેળવી શકીશ નહીં જ.” ૧૪ આર્યા અગિયારમા અધિકાર સમાપ્ત. अथ द्वादशः देवगुरुधर्मशुद्धयधिकारः ।। ગુરુતત્વની મુખ્યતા तत्त्वेषु सर्वेषु गुरुः प्रधान, हितार्थधर्मा हि तदुक्तिसाध्याः । श्रयंस्तमेवेत्यपरीक्ष्य मूढ !, धर्मप्रयासान् कुरुषे वृथैव ॥१॥ For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy